✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
30 ઓક્ટોબર શરદ પૂર્ણિમા, વાંચો 15 મહત્વની વાતોં
Webdunia
બુધવાર, 28 ઑક્ટોબર 2020 (14:20 IST)
અશ્વિન માસની પૂર્ણિમા વર્ષભરમાં આવતી બધી પૂર્ણિમાથી શ્રેષ્ઠ ગણાય છે. એને શરદ પૂર્ણિમા કે કોજાગર પૂર્ણિમા પણ કહે છે. આ દિવસે ચંદ્રમાનો પૂજન કરવું લાભદાયી રહે છે. આવો જાણીએ શરદ પૂર્ણિમાના દિવસે શું કરવું...
* શરદ પૂર્ણિમાને સવારે બ્રહ્મમૂહૂર્તમાં સૂઈને ઉઠવું.
* પછી નિત્યકર્મથી નિવૃત થઈને સ્નાન કરવું.
* પોતે સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી તમારા આરાધ્ય દેવને સ્નાન કરાવીને એને સુંદર વસ્ત્રાભૂષણોથી સુશોભિત કરવું.
* ત્યારબાદ આસન આપવું
* વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નેવૈદ્ય, તાંબૂલ, સોપારી, દક્ષિણા વગેરેથી એમના આરાધ્ય દેવનો પૂજન કરો.
* એની સાથે ગોદૂધથી બનેલી ખીરમાં ઘી અને ખાંડ મિક્સ કરી પૂરીના રસોઈ સાથે અર્દ્ધરાત્રિના સમયે ભગવાનને ભોગ લગાડો.
* પશ્ચાત વ્રત કથા સાંભળો. એના માટે એક લોટામાં જળ અને ગ્લાસમાં ઘઉં,પાનના દોનામાં રોલી અને ચોખા રાખી કળશની વંદના કરીને દક્ષિણા ચઢાવો.
* પછી ચાંદલા કર્યા પછી ઘઉંના 13 દાણા હાથમાં લઈને કથા સાંભળો.
* પછી ઘઉંનો ગ્લાસ પર હાથ ઘુમાવીને બ્રાહ્મણીના પગના સ્પર્શ કરી ઘઉંના ગ્લાસ એને આપી દો.
* આખરેમાં લોટામાં જળથી રાતમાં ચંદ્રમાને અર્ધ્ય આપો.
* બધા શ્રદ્ધાળુઓને પ્રસાદ વિરણ કરો અને રાત્રિ જાગરણ કરી ભગવદ ભજન કરો.
* ચાંદની રોશનીમાં સૂઈમાં દોરા જરૂરી પિરોવવા.
* નિરોગી રહેવા માટે પૂર્ણ ચંદ્રમા જ્યારે આકાશના મધ્યમાં સ્થિત હોય. ત્યારે એનું પૂજન કરો.
* રાત્રે જ ખીરથી ભરેલી થાળી ખુલી ચાંદનીમાં મૂકી દો.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
શરદપૂર્ણિમા પર આ ઉપાય તમને બનાવશે ધનવાન
મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ-દિવસ એટલે શરદ પૂનમ
શરદ પૂનમનું પૌરાણિક મહત્વ - Importance of Sharad Poonam
વધુ જુઓ..
જરૂર વાંચો
જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે
Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા
વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?
શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ
લીવરમાં જમા થયેલી ગંદકી થશે દૂર, ખાલી પેટ પીવો ઔષધીય ગુણોથી ભરપૂર આ પીણાં
વધુ જુઓ..
નવીનતમ
દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી
Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા
Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો
Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ
Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ 4 જગ્યાએ દીવા પ્રગટાવો, તમે દેવાથી મુક્ત થશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે
Next Article
Gujarati Nibandh - દિવાળી અથવા દીપોત્સવ પર્વ