દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ, ખુદને કર્યાઆઈસોલેટ

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (08:31 IST)
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. સીએમએ લખ્યું, 'મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. મારી જાતને ઘરમાં જ આઈસોલેટ કરી દીધી. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ મહેરબાની કરીને ખુદ આઈસોલેટ થઈ જાવ  અને તમારો ટેસ્ટ કરાવો.

<

I have tested positive for Covid. Mild symptoms. Have isolated myself at home. Those who came in touch wid me in last few days, kindly isolate urself and get urself tested

— Arvind Kejriwal (@ArvindKejriwal) January 4, 2022


  >

સંબંધિત સમાચાર

Next Article