Chandrayaan-3 - ત્રીજા ચંદ્ર ભ્રમણકક્ષામાં પહોંચ્યું, માત્ર 1437 કિમી બાકી

Webdunia
બુધવાર, 9 ઑગસ્ટ 2023 (17:07 IST)
ISRO એ  Chandrayaan-3 ને ચંદ્રમાના ત્રીજા ઓર્બિટમાં પહોચાડી દીધુ છે. હવે ચંદ્રયાન  174 km x 1437 km કિલોમીટર વાળા નાના અંડાકાર વર્ગખંડમાં ફરી રહ્યુ. ચંદ્રયાન-3 કદાચ તેના નિર્ધારિત લક્ષ્યથી આગળ વધી રહ્યું છે. પરંતુ ઈસરો તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.
 
ઈસરોએ 9 ઓગસ્ટની બપોરે 1 વાગીને 40 મિનિટ પરા ઓર્બિટમાં ફેરફાર કરાયો. એટલે ચંદ્રયાન 3ના થર્સ્ટર્સને ઑન કરાયો હતો. 5 ઓગસ્ટ 2023 ના રોજ, જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની પ્રથમ ભ્રમણકક્ષામાં પહોંચ્યું. પછી તેણે ચાંદની પહેલી તસવીરો બહાર પાડી. 
<

Getting ever closer to the moon!

The #Chandrayaan3 spacecraft successfully underwent a planned orbit reduction maneuver. The retrofiring of engines brought it closer to the Moon's surface, now to 174 km x 1437 km.

The next operation to further reduce the orbit is scheduled for… pic.twitter.com/vCTnVIMZ4R

— LVM3-M4/CHANDRAYAAN-3 MISSION (@chandrayaan_3) August 9, 2023 >
 
તે સમયે ચંદ્રયાન 3 ચંદ્રમાના ચારે બાજુ 1900 કિલોમીટર દર સેકંડની ગતિથી 164 x 18074 KM ના અંડાકાર ઑર્બિટમાં યાત્રા કરી રહ્યો હતો. જેને 6 ઓગસ્ટને ઘટાડીને 170 x 4313 kmની ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવી હતી. એટલે કે તેને ચંદ્રની બીજી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article