Kalratri Mata- કાલરાત્રી એ દુર્ગાની સાતમી શક્તિ છે, જે તેના મહાન વિનાશક ગુણોથી દુષ્ટો અને રાક્ષસોનો નાશ કરે છે. માતાનું આ સ્વરૂપ કાલિકાનો અવતાર છે એટલે કે કાળો રંગ અને તેના વિશાળ વાળ ચારેય દિશામાં ફેલાયેલા છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
માતા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે.
Aarti Maa Kalratri
માતા કાલરાત્રિ મંત્ર
જય ત્વં દેવિ ચામુણ્ડે જય ભૂતાર્તિ હારિણિ।
જય સાર્વગતે દેવિ કાલરાત્રિ નમોસ્તુતે॥
પ્રિય રંગ અને પ્રસાદ
બધા રાક્ષસો માટે કાલરૂપ બનીને આવી માં દુર્ગાના કાલરાત્રિ રૂપની પૂજા સાતમા નવરાત્રમાં કરાય છે.
રંગ - આસમાની
પ્રસાદ
મહા સપ્તમીના દિવસે મા કાલરાત્રિને ગોળ અને ગોળમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આ વસ્તુઓ ચઢાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.