ભારત બાયોટેકએ ચેતાવ્યો - Covaxin રસી લીધા પછી ન લેવી પેરાસિટામોલ કે પેન કિલર જાણો શું છે કારણ્

Webdunia
ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (11:38 IST)
Corona Vaccination In India: વેક્સીન બનાવવાનારી કંપની ભારત બાયોટેકને સ્પષ્ટ કર્યો છે કે કોવેક્સીન  (Covaxin) રસી લીધા પછી કિશોરોને પેરાસિટામોલ કે પેન કિલર દવાઓથી બચવુ જોઈએ. હકીકતમાં હેદરાબાદ સ્થિત કંપનીએ કહ્યુ કે અમે ફીડબેક મળ્યુ છે. કે કેટલાક રસીકરણ કેંદ્રએ (Vaccination Center)બાળકો માટે કોવેક્સીનની સાથે 3 પેરાસિટામોલ 500 મિલીગ્રામ ટેબલેટ લેવાની સિફારિશ કરી રહ્યા છે. પણ વેક્સીનેશન પછી કોઈ પણ પેરાસિટામોલ કે પેન કિલરની સિફારિશ નહી કરાઈ છે. 
 
 
 

સંબંધિત સમાચાર

Next Article