વિનાયકી ચોથની પૂજા વિધિ

Webdunia
રવિવાર, 3 જુલાઈ 2022 (10:47 IST)
વિનાયકી ચોથની પૂજા વિધિ
આ દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી લો.
સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં દીપ પ્રગટાવો.
શકય હોય તો આ દિવસે વ્રત પણ રાખો.
ગણેશ ભગવાનનો ગંગાજળથી અભિષેક કરો.
ભગવાન ગણેશને ફૂલ અર્પિત કરો.
ભગવાન ગણેશને દૂર્વા પણ અર્પિત કરો. ધાર્મિક માન્યતાઓ મુજબ દૂર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન હોય છે.
ભગવાન ગણેશને સિંદૂર લગાવો.
ભગવાન ગણેશનો ધ્યાન રાખો.
ગણેશજીને ભોગ પણ લગાવો. તમે ગણેશજીને મોદક કે લાડુઓનો ભોગ પણ લગાવી શકો છો.
આ વ્રતમાં ચાંદની પૂજાનો પણ મહત્વ હોય છે.
સાંજે ચાંદના દર્શન કર્યા પછી જ વ્રત ખોલો.
ભગવાન ગણેશની આરતી જરૂર કરવી.

સંબંધિત સમાચાર

Next Article