બુધવારના ઉપાય- ગણેશજીને પ્રસન્ન કરવા કરો આ ઉપાય,

બુધવાર, 20 એપ્રિલ 2022 (13:09 IST)
* બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન જરૂર કરો.
* ગરીબને લીલા મગનુ દાન કરો. મગનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.
* બુધવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ.  શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.
* ગણેશજીને સિંદૂર ચઢાવો.   ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે.
* બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો.  ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર