શનિવારે કયા કામ કરવા અશુભ કહેવાય છે ?

Webdunia
શનિવાર, 9 ફેબ્રુઆરી 2019 (12:29 IST)
બજરંગબલી ભક્તો અને શનિભક્તો માટે શનિવારનો દિવસ ખાસ હોય છે. આમ તો બધા દિવસોનુ પોતાનુ એક અલગ મહત્વ છે અને બધા દિવસ તમારે માટે શુભ રહે એવી જ અમે કામના કરીએ છીએ. દરેક વ્યક્તિ પોતાનો દિવસ શુભ બનાવવા માટે પોતાની તરફથી દરેક કો શિશ કરે છે. પણ અનેકવાર જાણતા અજાણતા આપણે કંઈક સારુ કરવાના ચક્કરમાં કંઈક એવુ કરી દઈએ છીએ કે જે આપણને લાભને બદલે નુકશાન પહોંચાડે છે

સંબંધિત સમાચાર

Next Article