✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
ભણતરમાં છો નબળા તો જરૂર કરો આ ઉપાય -સરસ્વતી પૂજા વાસ્તુ મુજબ
Webdunia
સોમવાર, 22 જાન્યુઆરી 2018 (17:30 IST)
*જે વિદ્યાર્થી શિક્ષામાં નબળા છે એ વસંત પંચમીના દિવસે 6 મુખી રૂદ્રાક્ષ ધારણ કરે . આથી એમની એકાગ્રતા વધશે.
* જો કોઈ નવજાત બાળકના જીભ પર સોનાની સલાઈને મધમાં નાખી એની જીભ પર"ઓમ"લખાય તો એ વિદ્યામાં પ્રવીણ હોય છે અને એની સ્મરણશક્તિ વધે છે.
* પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત સરસ્વતી માતાના ચિત્ર તમારા અભ્યાસ કક્ષ કે ટેબલ પર રાખો.
* એમની ટેબલ પર ક્રિસ્ટલ કે સ્ફટિકના ગ્લોબ રાખો અને એને દિવસમાં ઓછામાં ઓછા 3 વાર ઘુમાવો.
* અભ્યાસ હમેશા ટેબલ ખુરશી પર બેસીને ક કરો અને મોઢું ઉત્તર કે ઉત્તર પૂર્વની તરફ રાખો. પીઠ પાછળ દીવાર હોવી જોઈએ બારી નહી.
* કમ્પ્યૂટર આગ્નેય ખૂણા એટલે કે દક્ષિણ પૂર્વ દિશા અને પુસ્તકોની અલમારી દક્ષિણ પશ્ચિમમાં રાખો.
* જ્યાં બેસો છો ત્યાં ક્રિસ્ટલ બૉલ લટકાવી લો કે ટેબલ પર એજ્યોકેશન ટાવર રાખો. આથી એકાગ્રતા વધે છે.
* ભણતરના રૂમમાં પરદા , ખુરશીના કવર વગેરે હળવા લીલા રાખો કાળા કે ગાઢ નીલો ન હોવું.
* ભણતર પહેલા 'ૐ સરસ્વત્યૈ નમ:' મંત્રના 5 , 11 ke 21 વાર જાપ કરો .
* તુલસીના 11 પાન, શાકર સાથે ખાવો ચાવવું નથી.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
ટોટકા - ધનવાન બનવા માંગો છો તો અપનાવો આ ઉપાય
Video Kids Story - નકલમાં અક્કલ
VIDEO -સોમવારના અચૂક Totka - માલામાલ થવા માટે રાશિ મુજબ કરો આટલા ઉપાય
શિયાળામાં બાળકોને સ્વસ્થ રાખવાની 10 Tips, આ રીતે રાખશો ધ્યાન તો બાળકો નહી પડે બીમાર
Child Story - અકબર બીરબલ - બીરબલના ગુરુ
જરૂર વાંચો
વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ
બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
વધુ જુઓ..
નવીનતમ
16 મેં રાશિફળ - આજે શુક્રવારે માં લક્ષ્મીની આ 4 રાશીના જાતકો પર રહશે કૃપા
Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો
15 મે નું રાશિફળ - આજે ગુરૂવારે આ 4 રાશી પર રહેશે વિષ્ણુની કૃપા
14 મે નું રાશિફળ - આજે બુધવારે આ 4 રાશી પર રહેશે ગણેશજીની કૃપા
13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા
Next Article
22 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ 3 લોકોને મિલકતનો લાભ મળશે (22/01/1018)