✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Breaking News - વારાણસીથી પીએમ મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધી નહી અજય રાય લડશે ચૂંટણી
Webdunia
ગુરુવાર, 25 એપ્રિલ 2019 (12:54 IST)
વારાણસીથી પીએમ મોદી વિરુદ્ધ પ્રિયંકા ગાંધી નહી અજય રાય લડશે ચૂંટણી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાની પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણ વિરામ આવી ગયુ છે. કોંગ્રેસે આજે અજય રાયને પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ તરફથી હવે અજય રાયનો મુકાબલો પીએમ મોદી સાથે થશે. ઉલ્લેખનીય છે કે અજય રાય વર્ષ 2014માં પણ નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડી રહ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસે ગોરખપુઅર લોકસભા સીટ પરથી મધુસુધન તિવારીને ટિકિટ આપી છે. અહી મધુસુદન તિવારીનો સામનો ભાજપાના ઉમેદવાર રવિ કિશન સાથે થશે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડવાનો નિર્ણય 111 ખેડૂતોએ કેમ ફેરવી લીધો?
લોકસભા ચૂંટણી - PM મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી લડી શકે છે પ્રિયંકા
Breaking News: પાકિસ્તાનમાં ચીની દૂતાવાસ પર હુમલો, બે પોલીસકર્મચારી માર્યા ગયા
કાજલ અગ્રવાલને આ એક્ટરએ શૂટ દરમ્યાન બળજબરીથી કિસ કરી હતી
ગુજરાત રમખાણો - પીએમ મોદી વિરુદ્ધ જાકિયા જાફરીની અરજી પર સોમવારે સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ
વધુ જુઓ..
જરૂર વાંચો
Child Story- તોફાની વાનર
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
વધુ જુઓ..
નવીનતમ
Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી
રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ
AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.
મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ
સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી
Next Article
કૂતરાએ ખાઈ લીધી ચમચી, સર્જરી પર ખર્ચ કરવા પડ્યા 32 કરોડ રૂપિયા