--> -->
0

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ગુરુવાર,મે 9, 2024
0
1
જ્યોતિષ મુજબ બધી રાશિયોનો સ્વભાવ જુદો જુદો હોય છે. કેટલીક રાશિવાળા ખૂબ ગુસ્સાવાળા હોય છે તો કેટલક ખૂબ ખુલ્લા વિચારોના. બીજી બાજુ કેટલીક રાશિવાળ વધુ દગો આપે છે તો કેટલી રાશિવાળા ખૂબ જલ્દી શ્રીમંત બની જાય છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ એવી રાશિવાળા ...
1
2
હસ્તરેખા વિજ્ઞાનમાં ઘણા એવા શુભ ચિન્હો વિશે બતાવવામાં આવ્યુ છે, આવા જ શુભ ચિન્હોમાંથી એક છે પ્લસ મતલબ વત્તાનું નિશાન. પ્લસનુ નિશાન હાથના અંગૂઠા પાસેની આંગળીની નીચે મતલબ ગુરૂ પર્વત પર હોય તો ખૂબ જ શુભ ફળદાયી હોય છે.
2
3
તમને યાદ નહી હોય પણ જયારે તમારો જન્મ થયો હશે ત્યારે તમને મધ ચટાડયું હશે અને વડીલો તમારા બાળકને પણ મધ ચટાડવાનું કહેતા હશે. તેની પાછળ એવુ કારણ છે જેને જાણી તમે પણ તમારા બાળક ને મધ ચટાવ્યા વગર નહી રહી શકો
3
4
આજે વૈશાખ વદ-ચોથ એટલે કે અંગારકી ચોથ છે. ભગવાન ગણેશની સાધના-આરાધના અને પ્રાર્થનાનો અનેરો અવસર છે. વિદ્‍નહર્તાના લાખો ભાવિકો અંગારકી ચોથના દિને ઉપવાસ કરી પ્રાર્થના અને આરાધના શ્રાધ્‍ધાવના સથવારે કરી બાપાના આર્શીવાદ લેવાનો પ્રયત્‍ન કરે છે.
4
4
5
*જે લોકોની જ્ન્મરાશિ મેષ છે તેના માટે દશમુખી રૂદ્રાક્ષ અને સાતમુખી રૂદ્રાક્ષ ભાગ્યશાળી હોય છે. *વૃષ રાશિ માટે છ મુખી રૂદ્રાક્ષ અને સાતમુખી રૂદ્રાક્ષનો રાજયોગનો ફળ આપવા માન્યું છે. *જો તમારી રાશિ મિથુન છે તો તમારા માટે ચારમુખી ,પાંચમુખી ...
5
6
પૂજા પાઠમાં તો આપણે પંડિત સાથે ચર્ચા-વિચાર કરી લઈએ છીએ. પરંતુ અન્ય કામ એવા હોય છે, જેમા તમે કોઈની સલાહ નથી લેતા અને એ કામ કર્યા પછી અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. જો કે એ પણ શક્ય નથી કે દરેક વખતે દરેક કામ પંડિતને પૂછીને કરવામાં આવે. પણ જરા વિચાર કરો કરો ...
6
7
પત્ની સુંદર હશે કે સામાન્ય રૂપ રંગની જો તમે પણ એ જાણવા માંગો છો કે તમારી પત્ની કેવી હશે તો તેને જાણવાની એક ખૂબ જ સહેલી રીત છે. આનાથી તમે જાતે જ જાણી લેશો કે તમારી પત્ની સુંદર હશે કે સામાન્ય રૂપ રંગની. ત્યારે સુંદર પત્ની પ્રાપ્ત થાય છે ...
7
8
મનુષ્ય એક કોરા કાગળની જેમ જન્મે છે. સ્પષ્ટ અલિખિત સ્વતંત્રતા અને આ તેની ગરીમા છે. ઘણા એવા વિદ્વાન છે જે હાથની રેખાઓ વાંચે છે અને વિચારે છે કે તેઓ અંધારામાં પોતાના ભવિષ્યને ખંગોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ કેટલીક કુંડળી તૈયાર કરે છે અને એ કુંડળી ...
8
8
9
લગ્ન માટે અવરોધ દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના બાળકોના યોગ્ય ઉંમરે લગ્ન થઇ જાય. આ ચિંતા ખાસ કરીને છોકરીઓના મા- બાપને વધારે રહે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ચિંતાને દુર કરવાના ઉપાયો આ પ્રમાણે છે. અરીસામાં નહી આમા જુઓ ચહેરો જો ...
9
10
રાશિચક્રના સૌથી ધીમી ગતિના ગ્રહ શનિદેવ આગામી રવિવાર, દેવઊઠી અગિયારસથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને એ સાથે જ શનિદેવનું તુલા રાશિમાં અઢી વરસનું પરિભ્રમણ સમાપ્ત થશે. દરેક રાશિમાં શનિ અઢી વરસ રોકાણ કરે છે એ રીતે હવેનાં અઢી વરસ તેનું પરિભ્રમણ વૃશ્ચિક ...
10
11
જન્મના સમયે ચંદ્ર જો મેષ રાશિમાં હોય તો આ રાશિવાળો સ્થિર સંપતિ રહિત સ્વજનોથી યુક્ત ,પુત્રવાન સ્ત્રિયોને જીતવાવાળો પોતે એશ્વર્ય (અધિકાર) યશ મેળવવાવાળો હોય છે.
11
12
તા.૧૭મી ઓક્ટોબરથી સૂર્ય, તુલા રાશિમાં શનિ મહારાજની સાથે એક જ રાશિમાં આવી રહ્યો છે, જે પખવાડિયા સુધી એક સાથે રહેતાં દિવાળી આસપાસનાં સમયગાળામાં સરહદે ફટાકડા ફૂટી શકે છે એટલે કે સરહદે સંઘર્ષ થઇ શકે છે. સાથે જ ગુરુવારથી રવિવાર સુધી ચાર દિવસ, સળંગ ચાર ...
12
13
ગ્રહદશાની અસર માનવીના જીવનમાં કાયમ થતી જ હોય છે. તેથી ગ્રહના નંગ બાબતે સૌને ઉત્સુકતા હોય છે. આ ગ્રહોમાંથી એક નંગ છે પુખરાજ. આ નંગ પહેરવાથી થતો સ્પષ્ટ દેખાય છે. પુખરાજ સુખ અને સંપત્તિ પ્રદાન કરનારો રત્ન છે. પુખરાજ ધારણ કરવાથી સુખ સંપત્તિ, સૌભાગ્ય ...
13
14
પુષ્ય નક્ષત્ર વિશેષ સિદ્ધિ આપનારુ નક્ષત્ર માનવામાં આવે છે. તેથી બધા કાર્ય માટે શુભ લાભ અને સિદ્ધિ આપે છે. ગુરૂ સુવર્ણનો સ્વામી છે. તેથી ગુરૂ-પુષ્યમાં સોનુ ખરીદવુ પણ મંગળકારી હોય છે.
14
15
આ વર્ષે તા.૧૬ ઓક્ટોબર, ૨૦૧૪નાં રોજ આસો વદ આઠમનાં રોજ ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ આવી રહ્યો છે. આ દિવસ નવી વસ્તુઓ ખરીદી, કાર્યસિદ્ધિ અને બૌદ્ધિક ક્ષમતા મેળવવા માટે સર્વશ્રેષ્ઠ મનાય છે. ઉલ્લેખનીય છે કે આ જ દિવસે અમદાવાદમાં હવનનું આયોજન પણ કરવામાં આવ્યું ...
15
16
મારો જન્મ કોઈપણ વર્ષના ઓક્ટોબર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે ખૂબ જ શાંત પ્રકૃતિના છો. દેખાવમાં એટલા સ્માર્ટ છો કે લોકોને તમારા પ્રત્યે ઈર્ષા થઈ શકે છે. શરૂઆતની અવસ્થામાં તમારુ આકર્ષણ થોડુ ઓછુ રહી શકે છે. પરંતુ જેમ-જેમ તમારી વય વધતી ...
16
17
તમારો જન્મ દિવસ કોઈપણ વર્ષના ઓગસ્ટ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના કંજૂસ છો. તમે એકદમ ટેલેંટેડ અને મની માઈંડેડ છો. તમે જેટલા સજ્જન દેખાવ છો ..માફ કરજો.. એટલા છો નહી. તમે શામ.. દામ..દંડની નીતિને મારનારાઓમાંથી છો. લોકોનુ ભલુ પણ ...
17
18
આ મહિનો તમારે માટે શુભ ફળદાયક રહેવાની શક્યતા છે. આ મહિનાની શરૂઆતમાં તમારામાં ભાવના અને સંવેદના વધુ રહેશે. જ્યારે કે અનેક લોકો તેનો ખોટો ફાયદો ઉઠાવશે અને સમય આવતા તમારાથી નજર ફેરવી લેશે. વધુ ખર્ચને કારણે બજેટ પ્રભાવિત થઈ શકે છે અને મહત્વપૂર્ણ કામ ...
18
19
દરેક વ્યક્તિ તેના નસીબ સાથે જન્મયો છે. બાર ઘરો અને નવ ગ્રહો સ્થિતિના ચિત્ર વ્યક્તિના ભાવિ નસીબ તરફ ઈશારો કરે છે,શૈક્ષણિક પ્રાપ્તિ માટે બુધ અને ગુરુનો મહત્વનું સ્થાન છે.દરેક ગ્રહ તેની પ્રકૃતિ અને તાકાત અનુસાર ફળ આપે છે. વ્યક્તિની કુંડળીના ...
19
20
વિક્રમ સંવત ૨૦૭૦, શ્રાવણ સુદ પ્રથમ એકમ, રવિવાર તા. ૨૭ જુલાઈ ૨૦૧૪ના દિવસે રવિવાર અને પુષ્ય નક્ષત્ર છે એટલે કે તે દિવસે ચંદ્ર કર્ક રાશિમાં છે. કર્ક રાશિ ચંદ્રની પોતાની રાશિ છે અર્થાત્ ચંદ્ર કર્ક રાશિનો માલિક છે તેથી તે સ્વગૃહી બને છે. એ સાથે તે પુષ્ય ...
20
21
તમારો જન્મ કોઈપણ વર્ષે જુલાઈમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમને સમજવા ખૂબ કપરું કામ છે. તમે અત્યંત રહસ્યવાદી અને મૂડી સ્વભાવના છો. તમે ક્યારે એકદમ ખુશ થઈ જાવ છો અને ક્યારે તમારા મગજનો પારો ચઢી જાય છે, એ તમને પોતાને ખબર નથી પડતી.
21
22
મેષ - ઘરમાં શુભ કામ થશે. આ મહિને તમે યોજનાપૂર્વક આગળ વધશો અને તેમા તમને લાભ પણ મળશે. ઘરમાં શુભ અને માંગલિક પ્રસંગ માટે તમે આયોજન કરશો. પરિસ્થિતિ તમારા કાબુમાં છે એવો તમને એહસાસ થશે. મનોરંજન સિનેમા રેડીમેડ કપડા ઘરેણા વગેરે સાથે સંકળાયેલા વેપારીઓ ...
22
23

સમસ્યાઓ ટોટકા અને ઉપાય

શનિવાર,જૂન 28, 2014
રે કોઈ માણસ કોઈ મુશ્કેલીમાં ફસાય જાય છે કે પછી કોઈ સમસ્યામાંથી છુટકારો નથી મળતો તો આપણે કોઈ માહિતગાર કે વૃદ્ધ વ્યક્તિ સાથે તેની ચર્ચા કરીએ છીએ. વડીલો અને અનુભવી લોકોની પાસે ક્યારેક એવા અભૂતપૂર્વ ટોટકા નીકળી આવે છે જેમને અજમાવવાથી તત્કાલ મુસીબતમાંથી ...
23
24
- જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી હોય તો દરેક સભ્યના નામે જુદા જુદા પેકેટ ગરીબો કે ભિખારીઓને દાન કરો. - તમારા પહેરેલા કપડાં કોઈ ગરીબને દાન કરો અને તેને પ્રાર્થના કરો કે આને જે પણ પહેરે તેની દુઆ અમને મળે અને અમારી શનિ પીડા શાંત થઈ જાય. ...
24
25
અનેક દંપતીઓમાં પરસ્પર અંડરસ્ટેંડિગ અને પ્રેમનો અભાવ હોય છે. દંપત્તિઓ વચ્ચે છુટાછેડા લેવા સુધીનો સમય આવી જાય છે. જેને કારણે ફક્ત પતિ-પત્ની જ નહી પણ સમગ્ર પરિવાર પરેશાન થાય છે. દાંમ્પત્ય જીવનમાં સુખ માટે આ ઉપાયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. પરિવારમાં ...
25
26
તા. ૮ જૂનનાં રોજ એક સાથે ૬ યોગનો સંયોગ થઇ રહ્યો છે. જેમાં પર્વની સાથે જ્યોતિષીય યોગનો સમન્વય થઇ રહ્યો છે. આ સાત સંયોગમાં ગંગા દશહરા, રામેશ્વર પ્રતિષ્ઠા દિન, ગાયત્રી જયંતી, ગાયત્રી પરિવારનાં સંસ્થાપક, પં.શ્રીરામ શર્મા આચાર્યજીની પુણ્યતિથિ, રવિવાર અને ...
26
27
મૂળ રૂપે નવગ્રહ મનુષ્યો પર અસર કરતા પ્રભાવનું વિશ્લેષણ કરે છે. ગ્રહોના આધારે સપ્તાહના દિવસના નામકરણ પણ સિદ્ધાંત જ છે. બૃહસ્પતિ ગ્રહને ગુરૂ કહીને પણ સંબોધવામાં આવે છે. ગુરુ શબ્દનો વ્યાપક અર્થ છે અંધકાર મટાવવાવાળા અને માર્ગદર્શન આપનારા શિક્ષક. ...
27
28
દરેક માણસના જીવનમાં કોઈ ખાસ નંબરનો મહત્વ હોય છે. અને એના જીવનમાં મહ્ત્વના કાર્યોમાં તે નંબરની મહત્વની ભૂમિકા હોય છે. નંબરોના આ મહત્વને કારણે આપણા વૈદિક મંત્રોમાં નંબરોની એક નિશ્ચિત સંખ્યા નિયત કરેલ છે અને તેનું નામકરણ પણ નંબરોના આધારે હોય છે.
28
29
સાંસ્કૃતિક રાજધાની વારાણસી આ સમયે પૂરી દુનિયામાં વિશ્વ પરિદૃશ્યમાં છવાયેલી છે. બધાની નજરો વારાણસી પર ટકેલી છે. કારણ કે આ વખતે કાશી દેશનું નેતૃત્વ કરતા નેતાઓની પસંદગી કરશે. સંસ્કૃતિ અને પરમ્પરાઓની વિરાસતને ખુદને સમાવનાર કાશી એક અદભુત શહેર છે. બધા ...
29
30
દરેક માણસ પોતાનું કામ પોતાની સુવિધા પ્રમાણે કરે છે. પરંતુ એવા પણ લોકો છે જે શુભ મુહુર્ત જોયા વગર કોઈ કામ નથી કરતા. આ સંદર્ભમાં ત્રષિ- મહર્ષિ, મુનિયો,અને જ્યોતિષ પણ દરેક કામ મુહુર્ત મુજબ કરવાની સલાહ આપે છે. શુભ મુહુર્તમાં કામ કરવાથી કાર્ય પુર્ણ રૂપે ...
30
31
કેટલાક લોકો સાથે એવું થાય છે કે તેઓ ખૂબજ મેહનત કરવા છતાં ધન લાભ ઓછો મળે છે. આથી માણસને માનસિક તણાવ વધે છે. જો તમે પણ પૈસાની કમીના કારણે ચિંતિત છો તો અમે તમને કાળી મરી ના આ ટોટકા બતાવીએ છીએ જેથી તમને ધન લાભ મળશે.
31
32
તમારો જન્મ કોઈપણ વર્ષના મે મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ આકર્ષક અને લોકપ્રિય હશો. થોડાક બેદરકાર, થોડાક સનકી. એકવાર જો કશુ નક્કી કરી લો તો તેને મેળવીને જ જંપો છો. મે મહિનામાં જન્મેલા જાતક એક નંબરના ઘમંડી હોય છે, પરંતુ તેમનામાં ત્યાગ ...
32