--> -->
0

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

શનિવાર,મે 18, 2024
0
1
High Blood Pressure: સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે હાઈ બ્લડ પ્રેશર દરમિયાન ધમનીઓમાં બ્લડ પ્રેશર ઘણું વધી જાય છે. જો દબાણ લાંબા સમય સુધી ચાલુ રહે તો સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થાય છે. તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોક સહિત અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધી જાય છે. ...
1
2
World Hypertension Day 2024- હાઈ બ્લડ પ્રેશર અથવા હાયપરટેન્શન એ વિશ્વભરમાં હૃદયના રોગો અને અકાળ મૃત્યુનું સૌથી મોટું કારણ છે. વર્તમાન આધુનિક યુગમાં નબળી જીવનશૈલી, અસુરક્ષિત ખાનપાન અને શારીરિક પ્રવૃત્તિઓના અભાવને કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા સતત ...
2
3
દરરોજ અડધો કલાક ચાલવાથી તમે ફિટ અને સ્વસ્થ રહી શકો છો. ચાલો આજે અમે તમને જણાવીએ કે એક દિવસમાં કેટલા પગથિયાં ચાલવા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
3
4
Symptoms Of Dengue: મચ્છરોથી ફેલનારી ખતરનાક બીમારી છે ડેંગૂ જે દર વર્ષે હજારો લોકોનો જીવ લઈ લે છે. ગરમી અને વરસાદની ઋતુમાં ડેંગૂના કેસ ઝડપથી વધવા માંડે છે. જાણો ડેંગૂ થતા શરીરમાં શુ લક્ષણ દેખાય છે અને તેનાથી બચવા શુ કરવુ જોઈએ ?
4
4
5
Bad Habits In Diabetes: લોકો નાની ઉંમરમાં જ ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારે દવાઓ કરતાં વધુ, તમારે તમારી લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર છે. ખાવાથી લઈને સૂવા સુધીની તમારી ઘણી ખોટી આદતોને કારણે તમારું શુગર લેવલ હાઈ થઈ શકે છે. આજથી જ બદલી ...
5
6
સંચળ અને હિંગ એવા મસાલાઓમાંથી છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ બંને મસાલાનું એકસાથે સેવન કરવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભો મળશે. વાસ્તવમાં, સંચળ અને હિંગ બંને પાચનતંત્ર માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ આ ઉપરાંત તે ઘણી સમસ્યાઓમાં પણ અસરકારક છે. ચાલો ...
6
7
શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે. હાઈ કોલેસ્ટ્રોલ હોવાને કારણે બીપી, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, ઉચ્ચ ફાઇબર ચિયા બીજ સાથેનું પાણી લોહીમાંથી ગંદા કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. ...
7
8
શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે
8
8
9
Tea And Smoking: ઘણી વખત શોખના કારણે લોકોમાં એવી ખરાબ ટેવો પડી જાય છે જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. ચા અને સિગારેટ એકસાથે પીવાની એક સરખી આદત છે. આ બંને વસ્તુઓ એકસાથે શરીરમાં ઘણી ખતરનાક બીમારીઓનું કારણ બની શકે છે. જાણો શા માટે ચા અને ...
9
10
Per Day Meal: મોટાભાગના લોકો અનહેલ્ધિ ખોરાકને કારણે બીમાર પડી રહ્યા છે. હવે ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ એ ખુલાસો કર્યો છે કે અડધીથી વધુ બીમારીઓનું કારણ ડાયેટ છે. જાણો એક હેલ્ધી વ્યક્તિએ કેટલું ખાવું જોઈએ ?
10
11
Sweating Heart Attack Symptoms: ઉનાળામાં દરેક વ્યક્તિને પરસેવો થાય છે, પરંતુ આ રીતે પરસેવો થવો એ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. તો સાવચેત રહો અને જાણો હાર્ટ એટેક આવતા પહેલા શા માટે પરસેવો થાય છે?
11
12
પથરીના દર્દીઓને ડાયેટ મામલે ખૂબ સંયમ રાખવો જોઈએ. ચાલો જાણીએ કે પથરીના દર્દીઓને કંઈ વસ્તુઓને પોતાની ડાયેટમાં સામેલ કરવી જોઈએ.
12
13
દર વર્ષે આજના દિવસની ઉજવણી માટે એક થીમ નક્કી કરવામાં આવે છે, જેની આસપાસ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કારણ કે વિશ્વભરના લોકોને કાર્યમાં જોડાવવા અને તેમની પોતાની વ્યક્તિગત રીતે શાંતિમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
13
14
ભારતમા દર વર્ષે ૧૦ હજાર બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. સામાન્ય રીતે થેલેસેમિયા મેજરના શરીરમાં લોહીની ઉણપને પગલે દર બે સપ્તાહના અંતરે નિયમિત લોહી ચઢાવવું પડે છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વાર્ષિક અંદાજે ૧૫થી ૬૦ બોટલ લોહીની જરૃર પડતી હોય છે
14
15
Summer Vegetables In Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં તેમના આહારમાં આ 3 શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી બ્લડ શુગર લેવલ ઘટશે અને શરીર ગરમીથી થતા નુકસાનથી પણ સુરક્ષા મળશે. જાણો ઉનાળામાં ડાયાબિટીસના દર્દીએ કઈ શાકભાજી ખાવી જોઈએ?
15
16
કોરોના મહામારીના કારણે દેશભરમાં લૉકડાઉન છે લોકો ઘરોમાં બંધ છે. તેની રોકથામમાં સોશિયલ ડિસ્ટેંસિંગ એટલે કે સામાજિક અંતર પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. કોઈ મોટી ઈમરજંસી ન હોય તો લોકો હોસ્પીટલ પણ જતા નથી. લોકો પહેલાથી જે રોગ છે તેને ન જુઓ કરી શકે ...
16
17
ઔષધીય ગુણોથી ભરપૂર હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તે ચેપી રોગોથી બચાવે છે અને શરીરને મજબૂત બનાવે છે.
17
18
World Hand Hygiene Day 2024: સ્વસ્થ જીવન માટે હાથ સાફ રાખવા ખૂબ જરૂરી છે. આપણે કોરોનાના સમયગાળા દરમિયાન શીખ્યા છીએ કે હાથ સાફ રાખવાનું કેટલું મહત્વનું છે. હાથની સ્વચ્છતા જાળવવાથી, તમે ઘણા ચેપ અને રોગોથી દૂર રહી શકો છો
18
19
જો તમારું વજન ઝડપથી વધી રહ્યું છે અને તમારી પાચનક્રિયામાં હંમેશા ખલેલ રહેતી હોય તો આ મસાલાને પાણીમાં ઉમેરીને સવારે ખાલી પેટે પી લો. તેનાથી તમારી સ્થૂળતા તો ઘટશે જ પરંતુ અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો પણ મળશે.
19