✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો
Webdunia
રવિવાર, 14 એપ્રિલ 2024 (08:11 IST)
1. જીવન લાંબુ હોવાની જગ્યા મહાન હોવું જોઈએ.
2. હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શિખડાવે છે.
3. બુદ્ધિનો વિકાસ માનવના અસ્તિત્વના અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.
4. હિંદુ ધર્મમાં વિવેક, કારણ અને સ્વતંત્ર વિચારના વિકાસ માટે કોઈ શક્યતા નથી.
5. અમે સૌથી પહેલા અને આખરેમાં ભારતીય છે.
6. જો મને લાગે કે સંવિધાનના દુરૂપયોગ કરાઈ રહ્યા છે, તો હું તેન સૌથી પહેલા બળાવીશ.
7. પતિ-પત્નીના વચ્ચેનો સંબંધ ગાઢ મિત્રોના સંબંધના સમાન હોવું જોઈએ.
8. એક મહાન માણસ એક પ્રતિષ્ટિત માણસથી જુદો છે કારણકે એ સમાજનો સેવક બનવા માટે તૈયાર રહે છે.
9. હું કોઈ સમુદાયની પ્રગતિ, મહિલાઓને જે પ્રગ્તિ હાસેલ કરી છે તેને નાપું છું.
10. રાજનીતિક અત્યાચાર સામાજિક અત્યાચાર કરતા કઈ પણ નથી. અને એક સુધારક જે સમાજને નકારે છે એ સરકારને નકારતા રાજનીતિગ્યથી વધારે સાહસી
છે.
11. કાનૂન અને વ્યવસ્થા રાજનીતિક શરીરની દવા છે અને જ્યારે રાજનીતિક શરીર રોગી પડે તો દવા જરૂર આપવી જોઈએ.
12. માણસ નશ્વર છે. તે રીતે વિચાર પણ નશ્વર છે. એક વિચારને પ્રચાર પ્રસારની જરૂર હોય છે , જેમકે એક છોડને પાણીની . નહી તો બન્ને કુમળાઈ જાય છે.
13. જ્યારે સુધી તમે સામાજિક સ્વતંત્રતા નહી હાસેલ કરી લેતા. કાનૂન તમને જે પણ સ્વતંત્રતા આપે છે એ કોઈ કામની નહી.
14. સમાનતા એક કલ્પના થઈ શકે છે, તોય પણ તેને એક ગર્વર્નિંગ સિંદ્ધાંત રૂપમાં સ્વીકાર કરવું થશે.
15. જો અમે કે સંયુક્ત એકીકૃત આધુનિક ભારત ઈચ્છે છે તો બધા ધર્મના ધર્મ ગ્રંથની સંપ્રભુતાનો અંત હોવું જોઈએ.
16. એક સુરક્ષિત સેના, એક સુરક્ષિર સીમા કરતા સારું છે.
17. જો અમે એક સંયુક્ત એકીકૃત આધુનિક ભારત ઈચ્છે છે તો બધા ધર્મના ધર્મગ્રંથની સંપ્રભુતાનો અંત હોવું જોઈએ.
18. ઉદાસીનતા લોકોને પ્રભાવિત કરતો સૌથી ખરાબ રોગ છે.
19. રાતો નાં રાત હું એટલા માટે જાગું છું કારણકે મારું સમાજ સૂઈ રહ્યો છે.
20. તમારા ભાગ્યનાં સ્થાને તમારી મજબૂરી પર વિશ્વાસ કરો.
21. જે જાતિ ઈતિહાસ નહી જાણતી, એ જાતિ ક્યારે પણ ઈતિહાસ નહી બનાવી શકે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Babasaheb Ambedkar Jayanti - ડો બાબાસાહેબ આંબેડકર જીવન
14 એપ્રિલનું રાશિફળ - આજે ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા દિવસે આ રાશિના લોકો પર થશે સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની વર્ષા થશે
ભાવનગરમાં બે દિવસથી ગુમ બાળકની 35 ફૂટ ઊંચા ટાંકામાંથી લાશ મળી
અમદાવાદમાં 84 જેટલી ચેક પોસ્ટ ઊભી કરાઇ, પોલીસની 18 ટીમો ફરાર આરોપીઓને શોધશે
Rewa News: બોરવેલમાં પડેલા બાળકને બચાવવામાં લાગી SDRF-NDRFની ટીમ, પહોચી ગયુ ઓક્સીજન, 18 કલાકથી ચાલી રહ્યુ છે રેસ્ક્યુ ઓક્સિજન
જરૂર વાંચો
Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું
Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે
આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે
શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક
શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?
વધુ જુઓ..
ધર્મ
Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર
શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ
Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ
શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ
Next Article
Babasaheb Ambedkar Jayanti - ડો બાબાસાહેબ આંબેડકર જીવન