દેશભરમાં ઉજવાઈ રહી છે ઈદ, મસ્જિદોમાં નમાઝની ભારે ભીડ; તેમજ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી

Webdunia
સોમવાર, 31 માર્ચ 2025 (10:47 IST)
આજે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે સવારથી જ લોકો નમાઝ અદા કરવા માટે મસ્જિદોમાં પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી છે.
 
આજે દેશભરમાં ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે સવારથી જ લોકો નમાઝ અદા કરવા માટે મસ્જિદોમાં પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ દેશવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી છે.
 
હિંદુઓએ નમાઝીઓ પર ફૂલોની વર્ષા કરી
જયપુરમાં ઈદ-ઉલ-ફિત્રના અવસર પર હિંદુઓએ ઈદગાહ પર આવતા લોકો પર ફૂલોની વર્ષા કરી.

<

#WATCH जयपुर (राजस्थान): ईद-उल-फितर के मौके पर हिंदुओं ने ईदगाह आने वाले लोगों पर फूल बरसाए। pic.twitter.com/2hcdGRO0T5

— ANI_HindiNews (@AHindinews) March 31, 2025 >

સંબંધિત સમાચાર

Next Article