Knee Pain Remedies : ઘૂંટણના દુખાવાને ઓછુ કરવા માટે અનેક પ્રકારના આયુર્વેદિક ઉપચારની મદદ લઈ શકો છે. આ આર્યુવેદિક ઉપાયોથી ઘૂંટણનો દુ:ખાવો ઓછો થવાની સાથે જ આ ઘૂંટણમાં થનારા સોજા, ઘૂંટણ લાલ થઈ જવા વગેરે માટે પણ અસરદાર છે. આવો જાણીએ ઘૂંટણના દુ:ખાવામાં રાહત મેળવવા માટે ઘરેલુ ઉપાયો વિશે..
-ઘૂંટણના દુ:ખાવાને ઓછુ કરવા માટે અશ્વગંધાનુ સેવન કરો. તેનાથી સોજો અને દુખાવો ઓછો થશે.
- આદુના અર્કન ઘૂંટણ પર લગાવવાથે દુ:ખાવાથી આરામ મળે છે. સાથે જ આ સોજા ઉતારવામાં પણ અસરદાર છે.
guggul
- ગુગળના સેવનથી ઘૂંટણનો દુખાવો ઓછો કરી શકાય છે. જો કે તેનુ સેવન એક્સપર્ટની સલાહ પર જ કરો.
kalonji
- ઘૂંટણ પર કલોંજીનુ તેલ લગાવવાથી ઘૂંટણમાં થનારી પરેશાની ઓછી કરી શકાય છે.
trifala
- ત્રિફળાનામાં રહેલા ગુણ ઘૂંટણના દુખાવાને ઓછુ કરે છે. સાથે જ આ અર્થરાઈટિસની પરેશાનીને પણ ઘટાડવામાં લાભકારી છે.