અડાનીના FPO પરત લેવાની Inside Story

Webdunia
ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2023 (12:14 IST)
અડાની ગ્રુપ દ્વારા FPOને પરત લીધા બાદ ગ્રુપના પ્રમુખ ગૌતમ અડાનીએ એક વીડિયો વક્તવ્ય રજુ કરી આ નિર્ણય પાછળનુ કારણ બતાવ્યુ. તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યુ કે FPOના સફળતાપૂર્વક સબ્સક્રિપ્શન પછી તેને પરત લેવાના નિર્ણયે અનેક લોકોને ચોકાવ્યા હશે, પણ ગઈકાલે બજારના ઉતાર ચઢાવને જોતા અમારા બોર્ડે આ અનુભવ્યુ કે આ પ્રક્રિયાને આગળ ચલાવવી નૈતિક રૂપે ઠીક નહી કહેવાય. 
<

मेरे लिए मेरे निवेशकों का हित सर्वोपरि है। इसलिए निवेशकों को संभावित नुकसान से बचाने के लिए हमने FPO वापस ले लिया है। इस निर्णय का हमारे मौजूदा परिचालनों और भविष्य की योजनाओं पर कोई प्रभाव नहीं पड़ेगा। हम समय पर क्रियान्वयन पर ध्यान देना जारी रखेंगे: गौतम अडानी,अध्यक्ष,अडानी समूह pic.twitter.com/wirfknIkmD

— ANI_HindiNews (@AHindinews) February 2, 2023 >


async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
<

Chairman @gautam_adani's address to investors after withdrawal of the fully subscribed AEL FPO#GrowthWithGoodness #NationBuilding #AdaniGroup pic.twitter.com/f9yaYrxCzx

— Adani Group (@AdaniOnline) February 2, 2023 >
 
તેમણે કહ્યુ કે આ નિર્ણયનો અમારા વર્તમાન ઓપરેશંસ અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ પ્રભાવ નહી પડે. અમે પરિયોજનાઓને સમય પર પૂર્ણ કરવા અને ડિલીવરી પર ધ્યાન આપવાનુ ચાલુ રાખીશુ. અમારી કંપનીનો પાયો મજબૂત છે. અમારી બેલેંસ શીટ મજબૂત છે અને સંપત્તિ મજબૂત છે. અમારો કૈશ ફ્લો ખૂબ મજબૂત રહ્યો છે. અમારી પાસે અમારા કર્જની જવાબદારીઓને પૂર્ણ કરવાનો મજબૂત ટ્રેક રેકોર્ડ છે. બજારમાં સ્થિરતા આવ્યા બાદ અમે અમારી મૂડી બજાર રણનીતિની સમીક્ષા કરીશુ. 
 

સંબંધિત સમાચાર

Next Article