✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ અને ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનોના પરિચાલન સમયમાં ફેરફાર
Webdunia
ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (11:21 IST)
રેલવે પ્રશાસન દ્વારા ટ્રેન નંબર 14820/14819 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ, ટ્રેન નંબર 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ તથા ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનના પરિચાલન સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન નંબર 14820 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ 19 ઓગસ્ટ 2022 થી સાબરમતી થી 07.45 કલાકના સ્થાને 06.40 કલાકે ઉપડીને 07.35 કલાકે મહેસાણા, 08.10 કલાકે પાટણ, 09.35 કલાકે ભીલડી, 10.10 કલાકે ધનેરા, 10.40 કલાકે રાનીવાડા, 11.08 કલાકે મારવાડ ભીનમાલ, 11.38 કલાકે મોદરન, 12.08 કલાકે જાલોર, 12.36 કલાકે મોકલસર, 13.05 કલાકે સમદડી, 13.42 કલાકે દુંદાડા, 13.55 કલાકે લૂણી, 14.24 કલાકે ભગત કી કોઠી તથા 14.55 કલાકે જોધપુર પહોંચશે.
ટ્રેન નંબર 14818 જોધપુર-સાબરમતી એક્સપ્રેસ 19 ઓગસ્ટ 2022 થી જોધપુર થી 11.15 કલાકના સ્થાને 11.50 કલાકે ઉપડીને 11.56 કલાકે ભગત કી કોઠી, 12.21 કલાકે લૂણી, 12.47 કલાકે દુંદાડા, 13.05 કલાકે સમદડી, 13.36 કલાકે મોકલસર, 14.18 કલાકે જાલોર, 14.48 કલાકે મોદરન, 15.12 કલાકે મારવાડ ભીનમાલ, 15.40 કલાકે રાનીવાડા, 16.11 કલાકે ધનેરા, 17.05 કલાકે ભીલડી, 17.55 કલાકે પાટણ, 18.33 કલાકે મહેસાણા તથા 20.05 કલાકે સાબરમતી પહોંચશે.
ટ્રેન નંબર 14804 સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ 19 ઓગસ્ટ 2022 થી સાબરમતી થી 21.45 કલાકના સ્થાને 23.00 કલાકે ઉપડીને 23.48 કલાકે મહેસાણા, 00.20 કલાકે પાટણ, 01.45 કલાકે ભીલડી, 02.38 કલાકે રાનીવાડા, 03.07 કલાકે મારવાડ ભીનમાલ, 03.28 કલાકે મોદરન, 03.59 કલાકે જાલોર, 04.36 કલાકે મોકલસર, 04.55 કલાકે સમદડી, 05.38 કલાકે લૂણી, 06.20 કલાકે ભગત કી કોઠી તથા 06.45 કલાકે જોધપુર પહોંચશે. તથા જોધપુર અને જેસલમેર વચ્ચે રોકાણ અને સંચાલન સમય યથાવત રહેશે.
ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ 18 ઓગસ્ટ 2022 થી ગાંધીધામ થી 22.00 કલાકના સ્થાને 23.05 કલાકે ઉપડીને 23.57 કલાકે સામાખ્યાળી, 01.38 કલાકે રાધનપુર, 03.00 કલાકે ભીલડી, 04.28 કલાકે મારવાડ ભીનમાલ, 05.20 કલાકે જાલોર તથા 08.35 કલાકે જોધપુર પહોંચશે.
ટ્રેનોના પરિચાલન સમય, હોલ્ટ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટેઆ માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in પર જોઈ શકે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
મુસાફરો માટે 5 વર્ષથી નીચેના બાળકો માટે ટિકિટ ખરીદવી અને બર્થ બુક કરવી તે વૈકલ્પિક છે
અદાણીએ CNGના ભાવમાં 3.48 રૂપિયા ઘટાડ્યા, ટોરેન્ટ ગેસે CNG અને PNGમાં 5 રૂપિયા ઘટાડો કર્યો
Amul Milk Rate - અમૂલ દૂધના ભાવમાં લિટરદીઠ રૂ.2નો વધારો, નવો ભાવવધારો આવતીકાલથી લાગુ
Jio 5G - જિયોનો સસ્તો 5G સ્માર્ટફોન
આજથી દરરોજ અલીરાજપુર થી પ્રતાપનગર વચ્ચે પેસેન્જર ટ્રેનની શરૂઆત
વધુ જુઓ..
જરૂર વાંચો
Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.
Chanakya Niti: જે લોકોમાં હોય છે આ 6 આદતો તે બની જાય છે શ્રીમંત, જાણો આચાર્ય ચાણક્યની ખાસ વાતો
ચાઈનીઝ દહીં ઈડલી ચાટ રેસીપી
Child story - ચાર મિત્રો
International Family Day - 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસની ઉજવણી શા માટે કરવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ પર આવા સંદેશા મોકલો
વધુ જુઓ..
નવીનતમ
હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે
અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ
પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ
ગુજરાતી જોક્સ - પ્રભુ, મને ઉપાડી લો
ગુજરાતી જોક્સ - તમને શું લેશો?"
Next Article
મુસાફરો માટે 5 વર્ષથી નીચેના બાળકો માટે ટિકિટ ખરીદવી અને બર્થ બુક કરવી તે વૈકલ્પિક છે