32 વર્ષ પછી Amitabh Bachchan અને Rajnikanth થશે સાથે, Thalaivar 170

Webdunia
રવિવાર, 11 જૂન 2023 (13:53 IST)
ફરી એક સાથે દેખાશે અમિતાભ-રજનીકાંતની જોડી - Amitabh Bachchan-Rajnikanth in Thalaivar 170: એક પોર્ટલની રિપોર્ટા મુજબા રજનીકાંતની થલાઈવરા 170માં અમિતાભા બચ્ચનમાં નજર આવી શકે છે. પણ આ વાતની અત્યારેની અત્યાર સુધી કોઈ આધિકારિક પુષ્ટિ થઈ થઈ શકી છે. 
 
હવે એક ફિલ્મ સાથે જોડાયેલા એવા સમાચાર સામે આવી રહ્યા છે, જેને સાંભળીને બોલીવુડના ફેન્સ ખુશ થઈ જશે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ભારતીય સિનેમાબે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને રજનીકાંત ફરી એકવાર મોટા પડદા પર જોવા મળવાના છે. બંનેએ સાથે મળીને 'હમ', 'અંધા કાનૂન', 'ગિરફ્તાર' જેવી ફિલ્મો કરી છે. હવે બંને લગભગ 32 વર્ષ પછી' થલાઈવર 170'માં જોઈ શકાય છે. 
Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

Next Article