✕
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
Saturday Tips - ઘર હોય કે વ્યવસાય, દરેક સ્થાન પર કારગર જાદુ કરે છે ઘોડાની નાળ
Webdunia
શનિવાર, 19 માર્ચ 2022 (00:08 IST)
ઘર કે વ્યવસાયના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે કાળા ઘોડાની નાળ જે ઘોડાના પગથી ઉતરીને પડી હોય એને શનિવારે સિદ્ધ યોગ એટલે કે પુષ્ય રોહિણી શ્રવણ નક્ષત્ર હોય કે ચતુર્થી નવમી કે ચતુર્દશી તિથિમાં ઘરે લઈને આવો. પછી જુઓ એનો કારગર જાદૂ....
1. ઘોડાની નાળને કાળા વસ્ત્રમાં લપેટીને ઘરના ભંડાર કક્ષમાં મૂકી દો. ભંડાર ભર્યો રહેશે.
2. ઘોડાની નાળને કાળા વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં મુકો. ક્યારે પણ ધનની કમી નહી રહે.
3. ઘોડાની નાલને વીંટી પહેરવાથી શનિ કૃપા બની રહે છે.
4. ઘોડાની નાળને મુખ્યદ્વાર પર સીધી લટકાવવાથી દેવીય શક્તિઓના ઘરમાં પ્રવેશ થાય છે.
5. ઘોડાની નાલને મુખ્યદ્વાર પર ઉલ્ટો લટકાવવાથી તંત્ર-મંત્રની શક્તિઓના ઘરમાં પ્રવેશ નહી થાય છે.
6. દુકાન પર ઘોડાની નાળને એવા સ્થાન પર લગાડો જ્યાંથી બધા આવતા-જતા તેને જુએ .આથી વ્યાપારમાં વૃદ્ધિ હોય છે.
7. ઘોડાની નાળ ધાતુ તત્વ છે આથી પૂર્વ અને દક્ષિણ-પૂર્વ દિશાની તરફ વાળા બારણાં પર એનો પ્રયોગ ન કરવો. .
8. ઘરમાં સારા સ્વાસ્થ્ય , શાંતિ અને ખુશહાલીનું વાતાવરણ રહે એના મટે ઘરમાં ઘોડાની નાળ સ્થાપિત કરો.
9. વાસ્તુદોષનો અશુભ પ્રભાવ સમાપ્ત થાય છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
હસ્તરેખા શાસ્ત્ર - હથેળીનુ કયુ તલ શુભ અને અશુભ, જાણો કેવી રીતે તલ બને શકે છે તમારુ નસીબ
નિસર્ગનુ યૌવન એટલે વસંત પંચમી
રવિવારે આ સૂર્ય મંત્રથી પૂરી થશે દરેક ઈચ્છા
શુક્રવાર ઉપાય- શુક્રવારે ધન લક્ષ્મી વધારવાના ઉપાય
જાણો છીંક આવવી ક્યારે શુભ અને ક્યારે અશુભ કહેવાય ?
વધુ જુઓ..
જરૂર વાંચો
મ ટ સિંહ રાશિ પરથી નામ છોકરી માટે
જો તમને ગરમીના કારણે લાલ ચકામા થઈ રહી છે, તો આ ઘરેલું ઉપાયો મદદ કરશે
Chhatrapati Sambhaji Maharaj- છત્રપતિ સંભાજી મહારાજનું નામ 'છાવા' કેવી રીતે પડ્યું? જાણો રસપ્રદ વાર્તા
વજન ઘટાડવા માટે દરરોજ 1૦ મિનિટ એકસરસાઈઝ કરવી કે 10,000 પગલાં ચાલવું, કયું વધુ અસરકારક છે?
શાહરૂખ ખાન તંદૂરી ચિકનનો દીવાનો છે, જાણો તેને ઘરે દેશી રીતે બનાવવાની ટિપ્સ
વધુ જુઓ..
નવીનતમ
Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે
દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી
Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા
Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો
Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ
Next Article
ખાસડા હોળી વિશે જાણો છો ? આ હોળીમાં કલર નહી પણ આ વસ્તુઓ મારીને રમાય છે હોળી