હનુમાનની ઉપાસનાથી જીવનના બધા કષ્ટ, સંકટ મટી જાય છે. એવુ કહેવાય છે કે હનુમાન એક એવા દેવતા છે જે થોડી પ્રાર્થના અને પૂજામાંથી જ શીધ્ર પ્રસન્ના થાય છે. હનુમાન જયંતિ ઉપરાંત મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીનુ પૂજન કરવા માટે સર્વશ્રેષ્ઠ છે.
વાંચો તેમના 108 પવિત્ર નામ....
1.આંજનેયા : અંજનાનો પુત્ર
2. મહાવીર - સૌથી બહાદુર
3. હનૂમત - જેના ગાલ ફુલેલા છે.
4. મારુતાત્મજ - પવન દેવ માટે રત્ન જેવા પ્રિય
5. તત્વજ્ઞાનપ્રદ - બુદ્ધિ આપનારા
6. સીતાદેવિમુદ્રાપ્રદાયક - સીતાની અંગૂઠી ભગવાન રામને આપનારા