Christmas Day : નિકોલસ કેવી રીતે બન્યા સાંતા ક્લૉજ, The History of How St. Nicholas Became Santa Claus - ક્રિસમસ ડેનો સેલિબ્રેશન શરૂ થઈ ગયુ છે. દરેક વર્ષ 25 ડિસેમ્બરને ક્રિસમસ ઉજવાય છે. પ્રચલિત કહાનીઓના મુજ્બ ચોથી શતાબ્દીમાં એશિયા માઈનરની એક જગ્યા ...
Christmas Special ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના અવસર પર એક "દાનવ" દ્વારા બાળકોને બીવડાવવાની પ્રથા ચાલી આવી રહી છે . આ દાનવ બાળકોને મારે છે . ખરેખર એ કોઈ દાનવ નહી પણ એના રૂપમાં કોઈ માણસ હોય છે . જે તોફાની છોકરાઓને બીવડાવે છે. માનવું છે કે આવું કરવાથી ...
Merry Christmas 2021ની શુભેચ્છાઓ: ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર ક્રિસમસ(Merry Christmas), 25 ડિસેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જિસસ ક્રાઇસ્ટ(Jesus Christ)એટલે કે ઇસુનો જન્મ થયો હતો. જીસસ ક્રાઈસ્ટનો જન્મદિવસ એટલે કે ...
Christmas 2022: શા માટે ઉજવાય છે નાતાલ (Christmas) નાતાલ((Christmas) એટલે જગતનાં મુકિતદાતા બાળ ઈસુનો જન્મ. આ દિવસ એક મહાન પર્વ એટલે કે નાતાલ. જેને આપણે ખ્રિસ્તીજયંતિ પણ કહીએ છીએ અને આ પર્વ આખા જગતમાં વિભિન્ન પ્રાંતમાં ઉજવવામાં આવે છે.
story of jesus christ birth- આ મારો પ્રિય પુત્ર છે, હું આથી ખુશ છું, આ સાંભળો. '
મારિયા એ યોસેફની ધાર્મિક પત્ની હતી, જે સુથાર તરીકે કામ કરતી હતી. તેઓ નાઝારેથમાં રહેતા હતા. એક દિવસ દેવદૂત ગેબ્રિયલ તેની પાસે આવ્યો અને કહ્યું- 'નમસ્કાર, કૃપાળુ, ...
જે આપણા માટે દર વર્ષે ગિફ્ટ લઈ આવે છે! બાળકમાંથી મોટા થઈ ગયા પણ પેલા અદૃશ્ય નગરમાંથી આવતા અદૃશ્ય ફરિશ્તાની વાટ આપણે હજુય ચોરીછૂપી જોઈએ છીએ. કોઈક આવે અને કશુંક આપી જાય. આપણું મન વાંચી જાય.
Christmas: નાતાલનો તહેવાર છે. દર વર્ષે 25મી ડિસેમ્બરે નાતાલનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ભારતમાં તેમજ વિદેશમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ક્રિસમસ (Christmas Gift 2021) આ તહેવાર ભગવાન ઇસુના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ...
ક્રિસમસ નજીક આવી પહોચી છે. ઘણી બધી તૈયારીઓ કરવાની બાકી હશે. અરે ક્રિસમસ ટ્રીને પણ શણગારવાનું છે. તો આટલી બધી દોડધામ વખતે ઘણી વખત થોડાક હેરાન થઈ જઈએ છીએ કે ક્રિસમસ ટ્રીને કેવી રીતે શણગારીએ? તો આવો તેને માટે અમે થોડીક ટીપ્સ આપી છે નીચે-
1. ક્રિસમસ ટ્રી
ક્રિસમસ ટ્રીને પહેલીવાર માર્ટિન લ્યૂથર જે જર્મનના ઉપદેશક હતા , તેણે 16વી શતાબ્દીમાં સજાવ્યું હતું. પહેલા ફર વાળા ટ્રી સજાવતા હતા પણ હવે સમય
ક્રિસમસના પરિપ્રેક્ષ્યમાં સદાબહાર ફરનું પ્રતીક ઈસાઈ સંત બોનિફેસ દ્વારા ઈઝાદ કરવામાં આવ્યું હતું. જર્મનીમાં યાત્રાઓ કરતાં તેઓ એક અન્ય ઝાડનીનીચે વિશ્રામ કરી રહ્યાં હતાં જ્યાં ગૈર ખ્રિસ્તી ઈશ્વરની સંતુષ્ટિ માટે બલી આપવામાં આવતી હતી. સંત બેનિફેસે આ ...