Happy Krishna Janmashtami 2023: ભાદરવા કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે કૃષ્ણ જન્મોત્સવની ધૂમ 6 અને 7 સપ્ટેમ્બર બંને દિવસ રહેશે. ધાર્મિક માન્યતાઓ મુજબ બાળ ગોપાલની પૂજા કરવાથી યોગ્ય સંતાનની પ્રાપ્તિ ...
Krishna Janmashtami 2023: ભગવાન કૃષ્ણ એવા ભગવાન છે જેમણે બાળપણથી જ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું હતું. બાળકના રૂપમાં તેમણે અધર્મીઓને પાઠ ભણાવ્યો હતો, સાથે સાથે માખણની ચોરી કરીને અને ઘડા તોડીને પોતાની હરકતોથી બ્રિજના લોકોના હૃદયમાં ...
હિંદુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન વિષ્ણુના કૃષ્ણ આઠમા અવતાર હતા. જેને ધર્મની સ્થાપના માટે માનવરૂપમાં ભાદ્રપદની આઠમે અવતાર લીધો હતો. આ વખતે કૃષ્ણ જન્માષ્ટ્મી 3 સેપ્ટેમબરે છે આ દિવસે ભકત ઉપવાસ રાખે છે. મંગળ ગીત ગાય ...
Krishna bhagwan ka Pasad- 7 સેપ્ટેમ્બરે ગુરૂવારે ભગવાના કૃષ્ણનો જનમદિવસા ઉજવાશે. મથુરા અને વૃંદાવનમાં બાળ-ગોપાલને હિંડોળામાં બેસાડીને 56 પ્રકારના ભોગ લગાવીને તેમની આઠ સમયે પૂજા કરાશે. આવો જાણીએ કે ભગવાન બાળ ગોપાલને કયુ ભોગ લગાવવામાં આવે છે અને કઈ ...
Janmashtami 2023- આ વર્ષે જન્માષ્ટમી 6 અને 7 સેપ્ટેમ્બર બન્ને દિવસે ઉજવાશે. જ્યોતિષીઓનો મત છે કે કૃષ્ણ જન્મોત્સવ 6 ની રાત્રે જ ઉજવવા જોઈએ. કારણ કે તે રાત્રે તિથિ નક્ષત્રોનો એ જ સંયોગ થઈ રહ્યો છે જેવો દ્વાપરયુગમાં હતો
Janmashtami 2023- સનાતન પરંપરામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાની અષ્ટમીના રોજ રોહિણી નક્ષત્ર અને વૃષ રાશિના ચંદ્રમાં માં થયો હતો. આવામાં દુનિયાભરના કૃષ્ણભક્ત આ દિવસે કનૈયાના નામ પર વ્રત કરે ...
Janmashtami 2023: ભગવાન કૃષ્ણને પ્રિય છે વાંસળી ખરીદવાથી ખૂબ ફાયદો મળે છે. વાંસળીથી ઘરનો વાસ્તુદોષ પણ દૂર હોય છે. તેનાથી ઘરમાં ધનનો આગમન વધે છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે.
Makhan-mishri Benefits : જન્માષ્ટમી આવી રહી છે અને લોકો વિવિધ પ્રકારના ભોગ અને વાનગીઓ તૈયાર કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ આવતાની સાથે જ સૌથી પહેલા મનમાં જે વાત આવે છે તે છે માખણ મિશ્રી. તમને સામાન્ય રીતે આ બંને વસ્તુઓ ભારતમાં ...
Janmashtami 2023- આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર એક ખૂબજ શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ ગણના મુજબ જન્માષ્ટમી પર આખા 30 વર્ષ પછી સર્વાર્થા સિદ્ધિ યોગ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિમાં ચંદ્રમાના સંયોગ રહેશે. આ ખાસ સંયોગના હોવાના કારણે જન્માષ્ટમીનુ ...
Dhaniya Panjiri Recipe: ભગવાન કૃષ્ણનો પ્રિય ભોગ છે માખણ મિશ્રી. દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણને ધાણા પંજરીનો પ્રસાદ પણ ખૂબ પ્રિય છે. આ
Janmashtami 2023- દરેક વર્ષ ભાદ્રપસદ મહીનામા કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનો જનમદિવસ જન્માષ્ટમી પર્વ ઉજવાય છે. આ સમયે જન્માષ્ટમી 6 સપ્ટેમ્બર, 2023 આવી રહી છે. જણાવીએ કે શ્રીકૃષ્ણનો જન્મ અષ્ટમીની સાથે રોહિણી નક્ષત્રમાં થયુ હતો. આ વખતે ...
વેબદુનિયા ગુજરાતી આજે તમને મથુરાના પેંડા ખાવાની વિધિ જણાવશે તો તમે પણ આ જન્માષ્ટમી શ્રીકૃષ્ણના જન્મોતસવ પર ભગવાનની મનપસંદ વસ્તુ તમારા ઘરે જ બનાવો અને તેની મનપસંદ વસ્તુ છે મથુરાના પેંડા. અવો જાણીએ કેવી રીતે બનાવીએ.
Janmashtami 2023: જન્માષ્ટમીનો ઉત્સાહ સર્વત્ર જોવા મળે છે, કૃષ્ણ ભક્તો જન્માષ્ટમીની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી જ શરૂ કરી દે છે. કેટલાક ઘરે ભગવાન કૃષ્ણની ઝાંખી શણગારે છે જ્યારે અન્ય લોકો આ ખાસ દિવસે કૃષ્ણના શહેરો મથુરા, વૃંદાવન અને દ્વારકા જાય છે. ...