શ્રીકૃષ્ણને કયો ભોગ ચઢાવવામાં આવે છે અને કયો પ્રસાદ ચઢાવવામાં આવે છે.

બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (17:53 IST)
lord krishna favourite food items- 7 સેપ્ટેમ્બરે ગુરૂવારે ભગવાના કૃષ્ણનો જનમદિવસા ઉજવાશે. મથુરા અને વૃંદાવનમાં બાળ-ગોપાલને હિંડોળામાં બેસાડીને 56 પ્રકારના ભોગ લગાવીને તેમની આઠ સમયે પૂજા કરાશે. આવો જાણીએ કે ભગવાન બાળ ગોપાલને કયુ ભોગ લગાવવામાં આવે છે અને કઈ પ્રસાદ અર્પણ કરાય છે. 
 
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પરા મંદિરોમાં 56 પ્રકારના ભોગ અને પ્રસાદા અર્પણ કરાય છે. ખાસ કરીને માખણ અને શાકર તો અર્પિત કરે જ છે. સાથે જા તેણે તેમના પસંદના ફૂલોની માળા પણ અર્પ્ણ કરે છે. તેની સાથે જ તેમણે પસંદના ફૂલોની માળા પણ અર્પણ કરે છે. તેની સાથે તેમના પસંદના ફળ પણ ચઢાવવામાં આવે છે. 
 
કૃષ્ણ ફળ- ભગવાન શ્રીકૃષ્ણ ને કેરી, કેળા. નારિયેળ, સફરજન, જામફળ, દાડમ, સીતાફળ, પપૈયું, ખજૂર, લીલ બદરી, આમળા, શહતૂત. શેરડી અને બોર વગેરે ફળ પ્રિય છે. 

કૃષ્ણ ભોગ- ભગવાન શ્રીકૃષ્ણ ને શાક, કઢી અને પૂરી સિવાય મુખ્ય રૂપથી 8 ભોજન પ્રિય છે. 1. ખીર, 2. સોજીનો શીરો કે લાડુ 3. સેમૈયા 4. પૂરણ પોલી 6. કેસર ભાત 7. કેળા સાથે મીઠા ફળ 8. કળાકંદ 
 
કૃષ્ણ પ્રસાદઃ શ્રી કૃષ્ણના ઉપરોક્ત ભોગ સિવાય તેમને 1. માખણ-મિશ્રી, 2. પંચામૃત, 3. નારિયેળ, 4. સૂકા ફળો અને 5. ધાણા પીંજરીનો પ્રસાદ આપવામાં આવે છે.
Janmashtami prasad 2023

 
કૃષ્ણ મીઠાઈઓ: પીળા પેડા, રસગુલ્લા, મોહન ભોગ, મખાના પાગ, ઘેવર, જલેબી, રબડી, બૂંદી અથવા બેસનના લાડુ, મથુરા પેડા વગેરે.

Edited By-Monica Sahu 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર