ડો. આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો. આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા.
છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા. ઘણા લોકોએ તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે. તો કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ, જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા.
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મુજબ વિશ્વ જળ દિવસ (World Water Day) (વિશ્વ જળ દિન) "સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) 6 અને 2030 સુધીમાં બધા માટે પાણી"નો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પૂરી પાડવા માટે
Surya grahan જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે, ત્યારે સંપૂર્ણ ગ્રહણ થાય છે.
ઉપસંહાર - ઉપસંહાર - ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવા લાગે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે
Gujarati Essay Holi - હોળી પર નિબંધ - હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે
મહિલા સશક્તિકરણ નિબંધ - પંડિત જવાહર લાલ નેહરુએ પ્રખ્યાત વાક્ય કહ્યું હતું કે, “લોકોને જાગૃત કરવા માટે, સ્ત્રીઓએ જાગૃત થવું જરૂરી છે. એકવાર તે પગલું ભરે છે, કુટુંબ આગળ વધે છે, ગામ આગળ વધે છે
My ideal woman- મારી આદર્શ મહિલા- મારી માતા. મારી માતા વિશ્વની સૌથી મીઠી અને શ્રેષ્ઠ માતા છે. બાળપણથી લઈને આજ સુધી હું હંમેશા મારી માતા સાથે રહ્યો છું.
ભારતમાં દરેક વર્ષ 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને ખાસ ઉત્સવના રૂપમાં ઉજવાય્ક છે. આ તે દિવસના ઉપલક્ષ્યમાં ઉજવાય છે જ્યારે ભારતીય ભૈતિક વિજ્ઞાની સર સી. વી. રમનએ એક મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક શોધ કરી હતી.
ઈંટરનેટની બે બાજુઓ છે: રચનાત્મક બાજુ અને ખંડનાત્મક બાજ! ઉપયોગિતાની દ્ર્ષ્ટિએ એની પ્રથમ બાજુઓ વિચાર કરીએ તો, ઈંટરનેટ એ અકલ્પ માહિતીઓનો અગાધ દરિયો છે. તે મૂળભૂત રીતે માહિતીઓ ભેગી કરવાનું, અન્ય લોકો સાથે સંવાદિતા સાધવાનું, એક કમ્પ્યૂટર પરથી બીજા ...
ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ shahid diwas-જ્યારે અંગ્રેજોના અત્યાચારોથી ત્રસ્ત આપણા દેશમાં ચારેબાજુ હાહાકાર મચી ગયો હતો તેવા સમયે આ વીર ભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા જેમણે અંગ્રેજોની અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ ...
સ્વચ્છ ભારત નિબંધ/ નિબંધ સ્વચ્છતા ત્યાં પ્રભુતા ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે. આવી દ્રઢ ...
લાલા લજપત રાય લાલા લાજપતરાયનો જન્મ પંજાબ રાજ્યમાં આવેલા મોગા જિલ્લામાં 28 જાન્યુઆરી 1865 ના રોજ જૈન પરીવારમાં થયો હતો. લાલા લજપત રાય ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની અને અમર ક્રાંતિકારી નેતા હતા.