Yogini Ekadashi- હિંદુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર એક વર્ષમાં કુલ 24 એકાદશી તિથિ હોય છે. આમાંની એક છે અષાઢ માસના કૃષ્ણ પક્ષની યોગિની એકાદશી. આ વર્ષે યોગિની એકાદશી 2જી જુલાઈએ આવી રહી છે.
કેરીની ઋતુ ચાલી રહી અને ઘરે કેરીનો રસનો સ્વાદ ન માળીએ તો આ કેવી રીતે થઈ શકે છે. અમે તમને કેરીના રસની ખૂબ સરળ રેસીપી જણાવીશુ જેનાથી તમે પણ મિનિટિમાં કેરીનો રસ બનીવી શકશો.
ડુંગળીના અથાણાની ઝટપટ રેસીપી Onion pickle recipe ઇન્સ્ટન્ટ અથાણું રેસીપી
આ રેસીપી બનાવવામાં સરળ છે અને તમે તેમાં કોઈપણ કદની ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. જો તમે મોટી ડુંગળી વાપરતા હોવ તો તેને નાના ગોળાકાર ટુકડામાં કાપી લો
Mango Pickle Recipe: ગરમીમા કાચી કેરીની સીઝન હોય છે. આ ઋતુમાં તમે કેરીનુ અથાણુ બનાવી શકો છો. કેરીનુ અથાણુ બનાવવુ ખૂબ સહેલુ હોય છે. તમે ફક્ત આ ટ્રિકથી મિનિટમાં કેરીનુ સ્વાદિષ્ટ અથાણુ તૈયાર કરી શકો છો.
ઉનાળાની ઋતુમાં જો કોઈ ફળનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવતો હોય તો તે 'કેરી' છે. એક રીતે જોઈએ તો તે ઉનાળાની ઋતુનું સૌથી પ્રિય ફળ પણ છે. આ સિઝનમાં ઘણા લોકોને કેરી ખાવાની સાથે તેનો જ્યુસ પીવુ પણ ગમે છે. પરંતુ, એક કે બે કેરીની મદદથી તમે ઉત્તમ અને સ્વાદિષ્ટ ...
Cooking Tips: મોટાભાગના ડોકટરો ઉનાળાની ઋતુમાં કારેલા ખાવાની સલાહ આપે છે. કારેલામાં એવા ઘણા તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કારેલાનું સેવન અનેક રોગોમાં થાય છે
બટાકા દિવસ પર બનાવો આ ટેસ્ટી વાનગી પોટેટો 65 - ચાર બટાકાને છોલીને છીણી લો. છીણતી વખતે જે બાઉલમાં બટાકા છીણવામાં આવે છે તેમાં પાણી ઉમેરો જેથી બટાકા કાળા ન થાય. છી
Lord vishnu prasadam- ભગવાન વિષ્ણુ ને તુલસી ખૂબ પ્રિય છે. તેથી તેમને ભોગમાં તુલસી ખૂબ પ્રિય છે. તેને ભોગમા તુલસી અર્પિત કરાય ચે. તુલસીના વગર તેમનો ભોગ અધૂરો છે. તે સિવાય ભગવાનને લોટની પાંજરી, સોજીનો શીરો કે પંચામૃત પણ અર્પિત કરાય છે