--> -->
0

Happy Akshaya Tritiya 2024 Wishes - અક્ષય તૃતીયાના પાવન પર્વ પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો આ ખાસ શુભેચ્છા સંદેશ

ગુરુવાર,મે 9, 2024
0
1
Dutt Bavani in Gujarati જય યોગીશ્ર્વર દત દયાળ! તું જ એક જગતમાં પ્રતિપાળઃ અત્રયનસૂયા, કરી નિમિત પ્રગટયો જગકારણ નિશ્ર્ચિત. બ્રહ્માહરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર
1
2
Vaishakh Amavasya 2024 Remedies: વૈશાખ અમાવસ્યા 8મી મેના રોજ છે. આ દિવસે આ જ્યોતિષીય ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. તો આવો જાણીએ અમાવસ્યાના દિવસે કયા ઉપાય કરવાથી શુભ ફળ મળશે
2
3
મૃત્યુ પછી કોઈ વ્યક્તિના કપડા અને ઘરેણાં પહેરવા યોગ્ય છે કે નહિ, આજે અમે તમને આ લેખમાં આના વિશે માહિતી આપીશું
3
4
Masik Shivratri 2024: માસિક શિવરાત્રીના દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે ઘણી બધી બાબતો છે જેનું પાલન કરવું જરૂરી છે. તો ચાલો જાણીએ માસિક શિવરાત્રિની પૂજા વિધિ, મંત્ર અને નિયમો વિશે.
4
4
5
Ravi Pradosh Vrat - પંચાંગ અનુસાર પ્રદોષ વ્રત રવિવારે છે. તેથી તેને રવિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિ શુભ ફળ મેળવી શકે છે.
5
6
અક્ષય તૃતીયાના દિવસે તમે કેટલાક સરળ ઉપાય કરીને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી બતાવીશું
6
7
વૈશાખ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે. શાસ્ત્રોમાં આ અગિયારને વરુથિની એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી વ્રતના વિશે એવુ કહેવાય છે કે તેનુ વિધિપૂર્વક પાલમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. વરુથિનીનીના વ્રતથી જ સદાય સુખની પ્રાપ્તિ અને પાપનો નાશ ...
7
8
Ekadashi Remedies: 4 મે 2024 ના રોજ વરુથિની એકાદશીનું વ્રત કરવામાં આવશે. હિંદુ ધર્મમાં એકાદશીની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમારું જીવન ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલું છે, તો એકાદશીના દિવસે આ ઉપાયો અવશ્ય અજમાવો.
8
8
9
Akshaya Tritiya 2024: આ વખતે અખાત્રીજ ના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આ સમય દરમિયાન તમે પૂજા કરીને, શુભ કાર્યની શરૂઆત કરીને અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ મેળવી શકો છો. આવો જાણીએ આ દિવસે કયા સંયોગો બનવાના છે અને તેનાથી શું લાભ થશે.
9
10
હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ જ છે, કારણ કે આ દિવસને અખાતિજ કહેવામાં આવે છે. મતલબ કે આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે તેનું ફળ શુભ મળે છે. અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે
10
11
Akshaya Tritiya 2024: હિન્દુ ધર્મમાં અખાત્રીજનુ વિશેષ મહત્વ છે. આ દિવસે સોનુ ખરીદવુ પણ શુભ માનવામાં આવે છે. પણ જો તમે સોનુ નથી ખરીદી શકતા તો આ વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો
11
12
અખાત્રીજને શુભ તિથિઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી તમે જીવનમાં સ્થિરતા અને સંતુલન લાવી શકો છો. ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે.
12
13
જો તમને સૂર્યદેવને જળ અર્પિત કર્યા પછી પણ શુભ ફળ નથી મળતું, તો તે તમારી કેટલીક ભૂલોને કારણે થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવાનો યોગ્ય ઉપાય કયો છે.
13
14
Sankashti Chaturthi 2024 જો તમારું જીવન દરેક પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલું છે, તો આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે આ ઉપાયો ચોક્કસ કરો.
14
15
Hanuman Sahasranamam Stotram patha: હનુમાન જયંતી કે મંગળવારના દિવસે હનુમાનજીના 1000 નામોનો જાપ કરવાથી જે ફળ આપણને સુંદરકાંડ વાંચવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ હનુમાનજીના સહસ્ત્રનામ પાઠ કરવાથી મળે છે. તેને શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્તોત્રમ પણ કહે છે.
15
16
Hanuman Birth Story: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, બજરંગબલી ખૂબ જ બળવાન અને નિડર છે
16
17
હિન્દુ કેલેંડર મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે. હનુમાનજીને બજરંગબલી, પવનપુત્ર, અંજની પુત્ર, કેસરીનંદન વગેરે નામથી ઓળખવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી દરેક સંકટ ટળી જાય છે.
17
18
Chaitra Purnima Upay: ચૈત્ર પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં પૈસાની કમી દૂર કરી શકો છો અને તમારું ભાગ્ય મજબૂત કરી શકો છો. ચાલો આ ઉપાયો વિશે વિગતવાર જાણીએ.
18
19
Hanuman Jayanti 2024: હનુમાન જયંતીનો પાવન તહેવાર 23 એપ્રિલના રોજ છે. આ દિવસે હનુમાનજીની પૂજામાં શુ સામગ્રી તમારે મુકવાની છે અને કંઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. લેખમાં જાણો વિસ્તારપૂર્વક
19