પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં ગુરુવારે વિવિધ સ્થળોએ વીજળી પડવાથી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા હતા. તેમણે જણાવ્યું કે આ ઘટનાઓમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
દેશની રાજધાની દિલ્હીમાં ગરમી તીવ્રતાથી વધી રહી છે. અહી તાપમાન 42 ડિગ્રીનો આંકડો પાર કરી લીધુ છે અને જલ્દી જ આ 45 ડિગ્રીથી આગળ વધશે અને આ સીજનમાં પહેલીવાર લૂ પણ સતાવશે.
ચારધામ યાત્રાની કેટલીક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ છે જેમાં ભક્તોની ભીડ કઈક આ રીતે દેખાઈ રહી છે. કે લોક્ના ત્યા થી નિકળવુ મુશ્કેલ થઈ ગયુ છે. શ્રદ્ધાળુપ્ને તો ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યુ છે
કચ્છના રણમાં મીઠું પકવવાની જમીન કબજે લેવા બાબતે ધડાધડ ફાયરિંગ થયું હતું. પાંચેક ગાડીઓ ભરીને આવેલા એક જૂથે સામે તરફ ઊભા અન્ય એક જૂથ પર ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિને માથામાં ગોળી વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવાર, 16 મેના રોજ આઝમગઢ, જૌનપુર, ભદોહી અને પ્રતાપગઢમાં વિશાળ જાહેર સભાઓને સંબોધિત કરશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૂત્રોએ અહીં જણાવ્યું હતું કે મોદી સવારે 10 વાગ્યે હુસૈનપુર
મધ્યપ્રદેશના ઈન્દોરમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે. આ અકસ્માત ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બેટમા પાસે રતલામ પાસિંગ કાર રોડ પર પાર્ક કરાયેલા ડમ્પરમાં કાર અથડાઈ હતી. ડમ્પરમાં રેતી ...
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડૉક્ટર કમલા બેનીવાલાનું 97 વર્ષની જૈફ વયે નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી બીમાર કમલા બેનીવાલાએ જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જયપુરના ફોર્ટિસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
ISRO એ તાજેતરમાં સૌર વિસ્ફોટની ઘટનાઓને કેપ્ચર કરી છે. ઈસરોના મુજબ ભારત અને તેની આસપાસના વિસ્તાર ઈસરોના જણાવ્યા અનુસાર, ભારત અને તેની આસપાસના વિસ્તારોને આ સૌર વાવાઝોડાની અસર થઈ નથી.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્યને કમોસમી વરસાદે ધમરોળ્યું હતું અને ધૂળની ડમરીઓ સાથેની આંધી અને મિની વાવાઝોડા જેવી સ્થિતિ રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી.
લખનૌમાં ઈંડિયા ગઠબંધનની સંયુક્ત પ્રેસ કૉન્ફ્રેંસ થઈ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કહ્યુ કે આ વખતે લોકસભા ચૂંટણી દેશના સંવિઘાન બચાવવાની ચૂંટણી છે. ચૂંટણીમાં વિપક્ષી અમારા એજંટોને ધમકાવી રહ્યા છે. આ લોકો જેટલી કોંગ્રેસને ગાળો આપે છે એટલુ જ ...
સિંઘિયા પરિવાર સાથે જોડાયેલ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાધિત્ય સિંઘિયાની માતા માઘવી રાજે સિઘિયાનુ નિધન થઈ ગયુ છે. તેઓ દિલ્હી એમ્સમાં એડમિટ હતા અને લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી.
Sushil Kumar Modi Demise: બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ કેન્સરથી પીડિત હતા અને દિલ્હી AIIMSમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ લાંબા સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા.
સોમવારે, તેમના બિહાર પ્રવાસના બીજા દિવસે, PM નરેન્દ્ર મોદી ગુરુવારે પટનામાં પ્રખ્યાત તખ્ત શ્રી હરમંદિર સાહિબ પહોંચ્યા અને માથું નમાવીને પ્રાર્થના કરી. આ ગુરુવારે પહોંચ્યા બાદ પીએમ મોદી પણ સેવકના રૂપમાં જોવા મળ્યા હતા.