જો તમે ખૂબ વ્યસ્ત છો અને તમારી કેયર કરવા માટે સમય નથી કાઢી શકી રહ્યા છો તો તમારો શેડયૂલથી માત્ર 10 મિનિટનો સમય કાઢીને કરો આ ફેશિ યલ યોગ ટ્રાઈ કરો. આ યોગા તેથી પણ જરૂરી છે કારણ
કે આ ચેહરાની મસલ્સને તંદુરૂસ્ત રાખવાની સાથે-સાથે ચેહરાને કરચલીઓ, કરમાય ...
યોગ પહેલા ચા ન પીવી
યોગ કરતા પહેલા ચા ન પીવી, કારણ કે તેને પીવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ જાય છે અને યોગની વચ્ચે જ થાક આવવા લાગે છે. તમે યોગ કર્યાના 15-20 મિનિટ પછી ચા પી શકો છો, તમને આ સમસ્યા નહીં થાય.
યોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો- યોગ કરતા પહેલા શું ખાવું જોઈએ?
જો તમે સવારે ખાલી પેટ યોગ કરો તો તે સૌથી વધુ ફાયદાકારક છે. પરંતુ જો તમારે સવારે કંઈક ખાવાનું મન થાય તો કેળા કે જામુન જેવા ફળો ખાઓ.
anulom vilom pranayam- અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાની રીત અને ફાયદા 1. સૌથી પહેલા આસન પર પાલથી મારીને શુદ્ધ અને શાંત જગ્યાએ બેસી જવું.
2. પછી જમણાં હાથના અંગૂઠાથી જમણા નસકોરાંને બંધ કરવું.
3. પછી ડાબી બાજુના નસકોરાંથી શ્વાસ અંદર લેવો.
International Yoga Day - 21 જૂન આખી દુનિયા અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. જેની શરૂઆત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂન 2015થી કરી હતી. યોગમાં પ્રાણાયમનો ખૂબ મહત્વ છે. તે યોગના આઠ અંગમાંથી ચોથો અંગ પણ ગણાય છે. તે ખૂબજ સરળ અને ફાયદાકારી છે. જે ...
Workout For Lazy People - આળસુ લોકો માટે ફાયદાકારી છે આ એક્સરસાઈજ શરીરને સ્વસ્થ રાખવા માટે વ્યાયામ કરવાની સલાહ અપાય છે. આ સલાહને ધ્યાનમાં રાખતા અમે બધા નિયમિત વ્યાયામની યોજના તો બનાવીએ છે ,
મોડા સુધી ઓફિસમાં બેસીને કામ કરવાનુ નુકશાન જો તમારી ગરદન અને પીઠના દુ:ખાવા રૂપે ચુકવવુ પડે છે તો તમને નિયમિત રૂપે ગોમુખ આસનનો અભ્યાસ આ સમસ્યાથી છુટકારો અપાવવામાં મદદરૂપ થશે.
માન્યતાઓ તો મનુષ્યોના મનમાં બહુ પહેલેથી ઊંડાણપૂર્વક જોડાયેલી રહી છે, પછી વિષય ભલે ગમે તે હોય. અનેક માન્યતાઓ તો આપણે બાળપણથી સાંભળી સાંભળીને જ મોટા થયા હોઇએ છીએ જે સમય સાથે આપણા મગજમાં મજબૂત થતી જાય છે. આપણા જીવન માટે બહુ જરૂરી એવી 'કસરત' સાથે પણ ...
આજકાલનીની વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે લોકો પાસે યોગ અને કસરત કરવાનો ટાઈમ નથી પરંતુ કોરોનાકાળમાં લોકોએ યોગના મહત્વને સમજ્યુ છે. (Importance of Yoga). આ દરમિયાન લોકો પોતાની ઈમ્યુનિટી વધારવા અને તનાવમુક્ત રહેવા માટે યોગની મદદ લઈ રહ્યા છે. જો નિયમિત ...
International Yoga Day- ઈન્ટરનેશનલ યોગા ડે 21 મી જૂને ઉજવવામાં આવે છે. પ્રથમ વખત એ 21 જૂન, 2015 ના રોજ ઉજવવામાં આવ્યું હતું. જેની શરૂઆત 27 મી ડિસેમ્બર, 2014 ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ
એક ખોટી જીવનશૈલી અસ્વસ્થ ખાવાની ટેવ, કસરતની કમી અને આર્થિક તનવ આ બધા કારણ તમારા પેટની ચરબીને વધારે છે. જેટલુ તમારુ પેટ વધશે એટલી અન્ય સમસ્યઓ પણ વધતી જશે અને પેટની ચરબી માટે કોઈ સહેલો ફોર્મૂલા પણ નથી. જેના ઉપયોગથી તમે તમારી ચરબી ચાર દિવસમાં ઓછી કરી ...
લૉકડાઉનમાં ખાવા પર કંટ્રોલ ન હોવાથી અને એક્ટિવિટી ન કરવાના કારણે જો તમારો વજન પણ વધી ગયુ છે કે પેટ નિકળી ગયુ છે તો કેટલાક એવા આસન છે જે તમારી આ સમસ્યાને દૂર કરી શકે છે આવો જાણી કેટલાક લાભદાયક યોગ આસન