શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી ...
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરૂની પૂજાનું ખાસ મહત્વ છે. આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રધ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરૂના આશ્રમમાં નિ:શુલ્ક શિક્ષા મેળવતા હતાં, ત્યારે આ ...
ગુરુ પૂર્ણિમા 2023 તારીખ
- પંચાંગ અનુસાર, આ વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ 2 જુલાઈ, 2023 ના રોજ રાત્રે 8:21 વાગ્યે શરૂ થઈ રહી છે. આ તારીખ બીજા દિવસે 3 જુલાઈ, 2023 ના રોજ સાંજે 5.08 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, આ વર્ષે ગુરુ પૂર્ણિમા 3 ...
Guru purnima 2023 - ગુરુ પૂર્ણિમાની પૂજા આ રીતે કરવી, જાણો શું મળશે લાભ દેશભરમાં 4 જુલાઈ આષાઢ ગુરૂ પૂર્ણિમા ઉજવાશે. સનાતન ધર્મમાં પૂર્ણિમા તિથિના દિવસે ગંગા સ્નાન અને દાન ખૂબ શુભ ફળદાયક ગણાય છે. માન્યતા છે કે આષાઢ પૂર્ણિમા તિથિને જ વેદોના રચયિતા ...
આકાશમાં સાત તારાઓનુ એક મંડળ જોવા મળે છે. તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. ઉક્ત મંડળના તારાઓનુ નામ ભારતના મહાન સાત સંતોના આધાર પર જ મુકવામાં આવ્યુ છે. વેદોમાં ઉક્ત મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. દરેક ...
દરેક વ્યક્તિની સફળતા પાછળ ગુરુનો હાથ હોય છે. ગુરૂને ભગવાન કરતા વધારે માનવામાં આવે છે. ગુરુને પ્રકાશનો દીપક માનવામાં આવે છે. ગુરુ વિના વ્યક્તિનું જીવન અધૂરું છે. દરેક વ્યક્તિ ગુરુની મદદથી જ સફળ બને છે.
Supermoon 2022: 13 જુલાઈના રોજ અષાઢ પૂર્ણિમા ઉજવાશે. આ દિવસે ચંદ્ર સૌથી મોટો દેખાશે. એટલે કે વર્ષ 2022ની સૌથી મોટી ખગોળીય ઘટનાઓમાંથી એક સુપરમૂન 13 જુલાઈના રોજ જોઈ શકાય છે ઉલ્લેખનીય છે કે જ્યારે ચંદ્રમા પોતાના ધોરણમાં ઘરતીની સૌથી નિકટ હોય છે ત્યારે ...
Guru Purnima 2022: ગુરૂ પૂર્ણિમા આ વખતે 13 જુલાઈના દિવસે બુધવારે છે. હિન્દુ સંસ્કૃતિમાં ગુરૂનુ સ્થાન સૌથી ઉપર માનવામાં આવે છે. આ દિવસે ફક્ત ગુરૂને જ યાદ કરવા ઉપરાંત તેમની પૂજા પણ કરવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમા નિબંધ (guru purnima essay in gujarati)
"ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ શંકર છે; ગુરુ એ પરબ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ છે; એટલે કે તે સદગુરુઓને વંદન”. વિશ્વમાં ગુરુને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. માતાપિતા આપણા પ્રથમ શિક્ષક છે. ...
ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગુરુને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. અષાઢ પૂર્ણિમા એ ગુરુ વેદ વ્યાસનો જન્મદિવસ પણ છે અને આ તહેવાર તેમને સમર્પિત ...
Guru Purnima 2022 Date Puja Muhurat, Importance: ગુરૂપૂર્ણિમા આ વર્ષે 13 જુલાઈ 2022 બુધવારે ઉજવાશે. આ આષાઢ મહીનાની પૂર્ણિમાને ઉજવાય છે. આ દિવસે વેદ વ્યાસજીની જયંતી ઉજવાય છે અને તેમની ખાસ પૂજા અર્ચના કરાય છે. વેદ વ્યાસજીને પ્રથમ ગુરુઉ માનવામાં આવ્યો ...
વિવિધતાથી ભરેલા દરેક સંબંધને સન્માન આપવુ અને તેમને કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે કોઈ ને કોઈ તહેવાર કે પછી કોઈને કોઈ પ્રસંગ ચોક્કસ છે. આ રીતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર આખા દેશમા ધૂમધામ સાથે ઉજવાય છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ગુરૂ પ્રત્યે ...
અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે. આ ખાસ અવસર પર શિષ્ય પોતાના ગુરૂઓની પૂજા અર્ચના કરે છે. ગુરૂ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. અષાધ મહિનાની પૂર્ણિમાના દિવસે જ મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો. હિન્દુ ...