તમે પણ જાણો છો વ્યાયામ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તેથી લોકો જિમ ક્લબમાં જાય છે પણ શું તમે ક્યારેય મગજની કસરત વિશે કંઈ વિચાર્યું છે. જો નહી તો આજે અમે તમને જણાવીશુ મગજની કસરત કેવી રીતે થાય છે. તેનો સૌથી સરળ ઉપાય છે ચોપડી વાંચવી જી હા મે અમે તમને ...
એક તરફ, જ્યાં ભાંગ પીવું આરોગ્ય માટે નુકસાનકારક માનવામાં આવે છે, તેમજ ભાંગને દવા અથવા જડીબુટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે માત્ર કેનાબીસના નુકસાન વિશે જાણો છો,
ખુશીના અવસર પર ધાર્મિક સ્તુતિમાં ઉત્સાહ વધારવા પ્રોત્સાહન આપવા અને અભિવાદન માટે સૌથી સરળ અને પ્રભાવકારી ઉપાય છે તાળી વગાડવું. આ માત્ર ખુશી જાહેર કરવાના નહી પણ ખૂબ ફાયદાકારી પણ છે. જો તમે પણ જાણશો તેના આ ગજબ ફાયદા તો હેરાન રહી જશો.
તમને ગુસ્સો આવે છે? અથવા કોઈ વિશેષ વાતો કર્યા વિના તમને બેચેની છે? જો આવી સમસ્યાઓ તમને થાય છે, તો તમારે તમારા ખોરાકમાં ફેરફાર કરવાની જરૂર છે. આયુર્વેદમાં શાકાહારીકરણનો ઉલ્લેખ વ્યક્તિની
ઘરમાં હમેશા ખાવાનું વધી જ જાય છે. આ વધેલા ખાવાને દરેક કોઈ ખાવાથી કંટાળે છે કારણકે આ વાસી હોય છે. લોકો ડરે છે કે અમારા સ્વાસ્થય માટે હાનિકારક હશે. વધેલું વાસી ભોજન ઘણી પરેશાનીઓ ઠીક થઈ જાય છે. તો આજે અમે તમને જણાવીએ કે દૂધની સાથે વાસી રોટલીના શું ...
આયુર્વેદમાં માટલાના પાણીને શીતળ, હલકુ, સ્વચ્છ અને અમૃત સમાન ગણાવ્યુ છે. આ પ્રાકૃતિક જળનું સ્ત્રોત છે. જે ઉષ્માથી ભરપૂર હોય છે અને શરીરની ગતિશીલતાને જાળવી રાખે છે.
ડાયટિશિયન્સ દિવસમાં ઓછામાં ઓછા બે લિટર પાણી પીવાની ભલામણ કરે છે, પરંતુ દરેક વ્યક્તિ માટે દરરોજ બે લિટર પાણી પીવું શક્ય નથી. આ જ કારણ છે કે જો કોઈને તરસ વધુ લાગે છે તો કોઈ ઓછું લાગે છે. આવી સ્થિતિમાં દેખીતુ છે કે ઓછી તરસ લાગતા લોકો પાણી પણ ઓછું પીતા ...
ભારત દેશના ઘણા ઘરોમાં નિયમિત રૂપથી દાળ ભાત બને છે. ઘણા લોકોને દાળ-ભાત ખાવું પસંદ હોય છે. અને આ ખાવામાં પણ ખૂબ હળવા હોય છે. આ પોષક તત્વોથી ભરપૂર હોય છે. જેનાથી આરોગ્યને ઘણા ફાયદો મળે છે. રોગી થતા ડાકટર દાળ-ભાત ખાવાની સલાહ જ આપે છે. આવો જાણીએ તેનાથી ...
વેટ લોસ એક એવુ પ્રોસેસ છે જેમા અનેક નાની મોટી વાતો જોડાયેલી છે. તમારી અનેક નાની-નાની આદતો વજન ઓછુ કરવા અને વધારવા માટે જવાબદાર હોય છે. વેટ લોસ માટે સવારની આદતો સૌથી વધુ જવાબદાર હોય છે. જેનાથી તમારુ વજન ફક્ત ઝડપથી વધતુ જ નથી પણ કયારેક કયારેક તો ...
સ્માર્ટફોન અમારા જીવનનો એક જરૂરી ભાગ બની ગયું છે અને તેના વગર હવે અમારો કામ પણ નહી ચાલે આ તો સાચું છે. પણ સ્માર્ટફોન તમારા આરોગ્યથી સંકળાયેલી સમસ્યા પણ આપી રહ્યું છે. તમારા શરીરમાં આ 5 જગ્યાઓ પર થતાં દુખાવાનો કારણ, આ સ્માર્ટફોન થઈ શકે છે.
ઑફિસ અને ઘરના કામ પછી લગ્નમાં પણ જવું છે. તે સમયે તમે ઓછા સમયમાં જ લગ્નમાં જવા માટે તરત તૈયાર થવાની જરૂર હોય છે. સાથે જ તમને સુંદર અને પરફ્કેટ જોવાવું છે તો, આવો જાણીએ અમે