--> -->
0

અશ્વિની ભટ્ટની જન્મજયંતિ - ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય નવલકથાકાર

બુધવાર,જુલાઈ 12, 2023
0
1
હર્ષદ ત્રિવેદી એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક, વિવેચક અને સંપાદક છે. તેઓ ૧૯૯૫ થી ૨૦૧૫ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર, શબ્દશૃષ્ટિના સંપાદક હતા. ત્રિવેદીએ અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવાઓ આપી છે
1
2
પોતાના એંટીસેપ્ટીક ગુણોને કારણે હળદર સ્કિન કપાતા વગેરે પર લગાવવા ઉપરાંત ત્વચા માટે પણ ખૂબ લાભકારી છે. ખાસીમાં આરામ પહોંચાડનારી હળદર તમને ગોરા પણ બનાવી શ્સકે છે પણ શુ તમને ખબર છે કે કાચી હળદર પણ આરોગ્ય ખૂબ લાભકારી હોય છે. તો ચાલો જાણીએ કેવી રીતે બને ...
2
3
ગુજરાતી સાહિત્યક્ષેત્રના મૂર્ધન્ય સર્જક અને વરિષ્ઠ પત્રકાર ભગવતીકુમાર શર્માનું સુરત ખાતે બુધવારે સવારે 6 વાગ્યે દુ:ખદ અવસાન થયું છે. તેઓ 84 વર્ષના હતા અને તેમની અંતિમ યાત્રા સાંજે ૭.૩૦ કલાકે તેમના નિવાસસ્થાન પવિત્રા રો હાઉસ, આનંદ મહલ રોડથી નિકળી ...
3
4

Mahadevi Varm - મહાદેવી વર્મા

શુક્રવાર,એપ્રિલ 27, 2018
મહાદેવી વર્માનો જન્મ 26-3-1907ના રોજ ઉત્તરપ્રદેશના ફર્રખાબાદમાં થયો હતો. તેમના પિતાજીનું નામ ગોવિંદપ્રસાદ વર્મા હતું.તેમની માતાનુ નામ હેમરાની દેવી હતું. તેમના.....
4
4
5

એક સફળ નેતા : મોરારજી દેસાઈ

શુક્રવાર,ફેબ્રુઆરી 29, 2008
ભારત જ્યારે આઝાદીની લડત લડી રહ્યુ હતુ ત્યારે દાંડી યાત્રાથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરી છોડી દીધી. આ એક કઠણ નિર્ણય હતો પણ શ્રી દેસાઈ એવુ કહેતા હતા કે 'જ્યારે પ્રશ્ન દેશની આઝાદીનો હોય તો પરિવારને લગતી સમસ્યાઓ ગૌણ થઈ જાય છે.'
5
6
બીજા વિશ્ર્વયુદ્ધમાં લશ્કરી તાકાતે જીતીને બળીયો સાબિત થયેલું બ્રિટન આર્થિકરીતે ભાંગી ગયું હતું અને તેના કારણે તેણે 1947માં ભારતને આઝાદ કરવું પડયું. આ વાતને ચાલુ મહિને 60 વર્ષ પુરા થયાં. ભારતને આઝાદી અપાવવામાં પરોક્ષરીતે વિશ્ર્વયુદ્ધ ભલે નિમિત....
6
7
હરિજનવાસમાં ભજન કીર્તન કરનાર નરસિંહને નગરજનો અને નાગરોએ પણ અપમાનિત કર્યા હતા. લોકોના હૃદયમાં તો એ ઘટનાઓ દ્વારા તેમની કૃષ્ણભક્તિનો પ્રભાવ પડેલો હતો. તેમનું જીવન જ પછીના અનેક સાહિત્યકારો માટે આખ્યાનનો વિષય બન્યું હતુ.
7
8

પ્રેમચંદ

બુધવાર,ઑક્ટોબર 3, 2007
પ્રેમચંદ હિન્દીસાહિત્યના મહાન કવિ ગણવામાં આવે છે. તેમનો જન્મ 31-7-1880માં કાશી પાસે લમહી ગામમાં થયો હતો. તેઓ ગરીબ પરિવારમાં જનમ્યા હતા. તેમનું સાચું નામ ધનપતરાય......
8
8
9

ઝવેરચંદ મેઘાણી

રવિવાર,જૂન 3, 2007
ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીએ ખૂબ મોટુ પ્રદાન કરેલું છે. તેમણો જન્મ 28-8-1896 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે થયો હતો પરંતુ તેઓ મૂળ વતની અમરેલી જિલ્લાના બગસરાના હતા.
9
10
સૂર્યકાંત તિપાઠીનો જન્મ 21-2-1896માં પશ્વિમબંગાળના મેદિનીપુર જિલ્લાના મહિષાદલમાં થયો હતો. પરંતુ તેઓ મૂળ ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લાના ગઢકોલાના વતની હતા.
10
11

ઉમાશંકર જોશી

રવિવાર,જૂન 3, 2007
ઉમાશંકર જોશીનો જન્મ 21-7-1911 ના રોજ ગુજરાતના સાબરકાઠાં જિલ્લાના બામણા ગામમાં થયો હતો.તેમણે પ્રાથમિક શિક્ષણ બમણા ગામમાં મેળવ્યું અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ શહેરમાંથી તેમને બી.એ. પાસ કર્યું.
11
12

નરસિંહ મહેતા

રવિવાર,જૂન 3, 2007
આધકવિ નરસિંહ મહેતાનો જન્મ આશરે 1414માં તળાજા ગામમાં થયો હતો. તેઓ જાતે નાગર બ્રાહ્મણ હતા. નાનપણમાં તેઓ મંદ બુદ્ધીના હતા.
12
13

નર્મદ

રવિવાર,જૂન 3, 2007
કવિ નર્મદ નું પુરૂ નામ નર્મદાશંકર લાભશંકર દવે હતું. તેમનો જન્મ 24-8-1833 માં સુરતમાં થયો હતો. તેમની માતાનુ નામ નવદુર્ગા હતુ. તેમણે સુરતમાં દુર્ગારામ મહેતાજીની શાળામાં શિક્ષણ મેળવ્યું હતું.
13
14

મીરાંબાઇ

રવિવાર,જૂન 3, 2007
મીરાંબાઇનો જન્મ રાજસ્થાનમાં થયો હતો. તેમના પિતાજીનું નામ રત્નસિંહજી હતું. અને પતિનું નામ ભોજરાજ હતું
14
15

કવિ કલાપી

રવિવાર,જૂન 3, 2007
કવિ કલાપીનું પુરૂ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ છે. તેઓ કલાપી તરીકેના ઉપનામ તરીકે ઓળખાય છે.
15
16

જ્યોતિન્દ્ર દવે

રવિવાર,જૂન 3, 2007
જ્યોતિન્દ્ર દવેનો જન્મ 21-10-1901 ના રોજ સુરતમાં થયો હતો.તેમના પિતાનુ નામ હરિહરશંકર હતું. અને માતાનુ નામ ધનવિધાગૌરી હતું. તેઓ હાસ્યકાર તરીકે પણ જાણિતા છે.
16
17

ગોવર્ધનરામ ત્રિપાઠી

રવિવાર,જૂન 3, 2007
ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ 20-10-1855 ના નડીયાદમાં થયો. ગોવર્ધનરામના પિતાજીનુ નામ માધવરામ અને માતાનુ નામ શિવાકાશી હતું.
17
18

દલપતરામ

રવિવાર,જૂન 3, 2007
કવિ દલપતરામનો જન્મ 21-1-1820ના રોજ વઢવાણ ગામે થયો હતો. તેમના પિતાનુ નામ ડાહ્યાભાઇ હતુ.અને પુત્રનુ નામ નાનાલાલ કવિ હતુ.
18
19
મા.મુનશી, એ ગુજરાતી સાહીત્ય જગતમાં અજાણ્યું નામ નથી. ઇ.સ. ૧૮૮૭માં ભરૂચ ખાતે માતા તાપીબા અને પિતા માણેકલાલ મુનશીના ઘરે જન્‍મેલા આ બાળકે ગુજરાતી સાહિત્યમાં
19