ગુજરાતી લેખકો

ભારત જ્યારે આઝાદીની લડત લડી રહ્યુ હતુ ત્યારે દાંડી યાત્રાથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરી છોડી દી...
બીજા વિશ્ર્વયુદ્ધમાં લશ્કરી તાકાતે જીતીને બળીયો સાબિત થયેલું બ્રિટન આર્થિકરીતે ભાંગી ગયું હતું અને ...
હરિજનવાસમાં ભજન કીર્તન કરનાર નરસિંહને નગરજનો અને નાગરોએ પણ અપમાનિત કર્યા હતા. લોકોના હૃદયમાં તો એ ...
પ્રેમચંદ હિન્દીસાહિત્યના મહાન કવિ ગણવામાં આવે છે. તેમનો જન્મ 31-7-1880માં કાશી પાસે લમહી ગામમાં થયો ...

ઝવેરચંદ મેઘાણી

રવિવાર, 3 જૂન 2007
ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીએ ખૂબ મોટુ પ્રદાન કરેલું છે. તેમણો જન્મ 28-8-1896 ના રોજ સુરેન્દ્રન...
સૂર્યકાંત તિપાઠીનો જન્મ 21-2-1896માં પશ્વિમબંગાળના મેદિનીપુર જિલ્લાના મહિષાદલમાં થયો હતો. પરંતુ તેઓ ...

ઉમાશંકર જોશી

રવિવાર, 3 જૂન 2007
ઉમાશંકર જોશીનો જન્મ 21-7-1911 ના રોજ ગુજરાતના સાબરકાઠાં જિલ્લાના બામણા ગામમાં થયો હતો.તેમણે પ્રાથમિક...

નરસિંહ મહેતા

રવિવાર, 3 જૂન 2007
આધકવિ નરસિંહ મહેતાનો જન્મ આશરે 1414માં તળાજા ગામમાં થયો હતો. તેઓ જાતે નાગર બ્રાહ્મણ હતા. નાનપણમાં તે...

નર્મદ

રવિવાર, 3 જૂન 2007
કવિ નર્મદ નું પુરૂ નામ નર્મદાશંકર લાભશંકર દવે હતું. તેમનો જન્મ 24-8-1833 માં સુરતમાં થયો હતો. તેમની ...
મીરાંબાઇનો જન્મ રાજસ્થાનમાં થયો હતો. તેમના પિતાજીનું નામ રત્નસિંહજી હતું. અને પતિનું નામ ભોજરાજ હતું

કવિ કલાપી

રવિવાર, 3 જૂન 2007
કવિ કલાપીનું પુરૂ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ છે. તેઓ કલાપી તરીકેના ઉપનામ તરીકે ઓળખાય છે.

જ્યોતિન્દ્ર દવે

રવિવાર, 3 જૂન 2007
જ્યોતિન્દ્ર દવેનો જન્મ 21-10-1901 ના રોજ સુરતમાં થયો હતો.તેમના પિતાનુ નામ હરિહરશંકર હતું. અને માતાનુ...

ગોવર્ધનરામ ત્રિપાઠી

રવિવાર, 3 જૂન 2007
ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ 20-10-1855 ના નડીયાદમાં થયો. ગોવર્ધનરામના પિતાજીનુ નામ માધવરામ અને માતાનુ...

દલપતરામ

રવિવાર, 3 જૂન 2007
કવિ દલપતરામનો જન્મ 21-1-1820ના રોજ વઢવાણ ગામે થયો હતો. તેમના પિતાનુ નામ ડાહ્યાભાઇ હતુ.અને પુત્રનુ ના
મા.મુનશી, એ ગુજરાતી સાહીત્ય જગતમાં અજાણ્યું નામ નથી. ઇ.સ. ૧૮૮૭માં ભરૂચ ખાતે માતા તાપીબા અને પિતા માણ...