‘તાઉ-તે’ વાવાઝોડાએ મચાવેલી તબાહીના કારણે સૌથી વધુ નુકસાન ઉનાળું વાવેતર કરતા ખેડુતોને થયું છે. તેમાય બાગાયતી ખેતી કરતા ખેડુતોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને જિલ્લાના કામરેજ અને પલસાણા તાલુકામાં કેળા પકવતા ખેડુતોને નુકશાન થયું છે ત્યારે ...
અમરેલી જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાના લીધે મોબાઈલના ટાવરોને મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના હાલ કુલ ૮૪૨ મોબાઇલ ટાવરોમાંથી ૧૧૮ જેટલા ટાવર અતિ નુકસાનના કારણે અને ૫૨૨ જેટલા ટાવર લાઈટ ન ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત તાઉતેથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ઉના (ગિર – સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આગોતરા આયોજન, અગમચેતી અને મંત્રીઓથી માંડીને રાજ્ય સરકારના નાનામાં નાના કર્મચારીના સક્રિય પ્રયત્નો તથા ગુજરાતના લોકોના અભૂતપૂર્વ સહકારથી ગુજરાત તાઉ'તે વાવાઝોડામાંથી સાંગોપાંગ મુક્ત થયું છે
ગઈકાલે સાંજે ગુજરાત ના તટીય વિસ્તારોમાં તાકતે વાવાઝોડાને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને ઘર વખરીની નુકશાનીથી માંડીને અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોને સહાય કરવા માટે હનુમાનજીની પ્રસાદી રૂપે ...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આગોતરા આયોજન, અગમચેતી અને મંત્રીઓથી માંડીને રાજ્ય સરકારના નાનામાં નાના કર્મચારીના સક્રિય પ્રયત્નો તથા ગુજરાતના લોકોના અભૂતપૂર્વ સહકારથી ગુજરાત તાઉ'તે વાવાઝોડામાંથી સાંગોપાંગ મુક્ત થયું છે. મોડી સાંજે સ્ટેટ ...
તાઉતે વાવાઝોડાના લૅન્ડફોલની પ્રક્રિયા હજી ચાલી રહી છે, વાવાઝોડું દીવથી 20 કિલોમિટર દૂર ત્રાટક્યું છે. આ દરમિયાન દીવમાં 133 કિલોમિટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હોવાનું હવમાન વિભાગ કહે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ પ્રમાણે પવન ફૂંકાયો હોવાની ...
તાઉ’તે (Tau’Te) વાવાઝોડાની અસર સુરત શહેર-જિલ્લામાં જોવા મળી હતી. પવનના સુસવાટા સાથે ભારે વરસાદને કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો પડવાના, વીજળી ગુલ થવાના, કાચા મકાનો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ ...
સિગ્નલ ૧૦ અને લોકલ કોશનરી સિગ્નલ ૩ જ્યાં વાવાઝોડુ બંદરની અત્યંત નજીક કે બંદર ઉપર તોળાતું હોય.આ પ્રકારના બંદરોમાં દીવ, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ અને વિક્ટરનો સમાવેશ થાય છે. આ તમામ બંદરો પર લૉવર સિગ્નલ ૧૦ તથા લોકલ કોશનરી સિગ્નલ ૩ લગાવવામાં આવે છે.
Cyclone Tauktae - સિતારાઓ ફોટા-વીડિયો પોસ્ટ કરી જોવાયા મુંબઈની તબાહીનો મંજર કહ્યુ ભયાનક છે
મહારાષ્ટ્રમાં સોમવારે ચક્રવાતી તોફાન તાઉ તેનો અસર જોવા મળ્યો. દેશ પહેલાથી જ કોરોના મહામારીથી લડી રહ્યુ છે આ વચ્ચે તોફાનએ વધુ તબાહી મચાવી દીધી છે. મુંબઈથી ...
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાઉ'તે વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,રાજ્ય સરકારની સતર્કતા,આગોતરા આયોજન અને લોકોના સહકારથી ગુજરાતમાં તાઉ'તે વાવાઝોડાથી મોટી જાનહાનિ ટાળી શકાઇ છે. નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 2 લાખથી ...
કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રક્રોપ બતાવ્યા બાદ હવે અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાત તૌકતે સોમવારે ગુજરાત પહોંચ્યું હતું. ગુજરાતમાં તૌકતે વાવાઝોડીએ 17 મેના રોજ સાંજે જ એન્ટ્રી કરી લીધી હતી. દીવ, ઉના, વેરાવળથી આગળ વધીને હાલ 18 મેની વહેલી સવારે ...
કર્ણાટક, કેરલ, મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રક્રોપ બતાવ્યા બાદ હવે અરબ સાગરમાં ઉદભવેલા ચક્રવાત તૌકતે સોમવારે ગુજરાત પહોંચ્યું હતું. ગુજરાતમાં તૌકતે વાવાઝોડીએ 17 મેના રોજ સાંજે જ એન્ટ્રી કરી લીધી હતી. દીવ, ઉના, વેરાવળથી આગળ વધીને હાલ 18 મેની વહેલી સવારે ...
તાઉ'તે વાવાઝોડાની સંભવિત અસરો ઉપર ત્વરિત નિયંત્રણ મેળવવા અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થયું છે. અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાંગલેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાની ડિઝાસ્ટર શાખા દ્વારા વિવિધ કંટ્રોલરૂમ કાર્યરત કરાવવામાં આવ્યા છે.
વાવાઝોડું તૌકતે ગુજરાતમાં પ્રવેશ્યું છે અને અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ અને પ્રાથમિક નુકસાનના અહેવાલો છે.
ગુજરાત અગાઉ પણ પ્રચંડ વાવાઝોડાઓનું સાક્ષી રહ્યું છે. જેમાં સ્વાભાવિક જ 1998નું કંડલાનું વિનાશક વાવાઝોડું યાદ આવી જાય.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉપસ્થિત રહી તાઉતે વાવાઝોડાના લેન્ડફોલ અને રાજ્ય પરથી પસાર થવાની સંપૂર્ણ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે.
આ સમયે મહારાષ્ટ્ર પર ચક્રવાતી વાવાઝોડું Cyclone Taukatae કહેર મચાવી રહ્યો છે સેટેલાઈટ ફોટામાં જણાવી રહ્યુ છે કે તે ખૂબ ગંભીર સ્તરનો ચક્રવાતી વાવાઝોડું છે તેની આંક્ગ આ સમયે ગુસ્સાથે મુંબઈ પર નજર રાખી બેસી છે. આખરે આ ચક્રવાતની આંખ શું હોય છે? તેનો ...