Tokyo Paralympics 2020: હરિયાણા Govt મનીષ નરવાલને 6 કરોડ, સિંહરાજ અઘાનાને 4 કરોડ આપશે, PM મોદીએ આપી શુભેચ્છા, ઘરમાં ઉત્સવનો માહોલ

શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (14:43 IST)
Tokyo Paralympics 2020: હરિયાણા સરકારે(Haryana Govt)ટોકિયો પૈરાલિમ્પિક (Tokyo Paralympics 2020)માં સુવર્ણ પદક વિજેતા મનીષ નરવાલ (Manish Narwal) ને 6 કરોડ રૂપિયા અને રજત પદક વિજેતા સિંહરાજ અઘાના (Singhraj Adhana ) ને 4 કરોડ રૂપિયાનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે. બંને ખેલાડીઓના ઘરમાં ઉત્સવનુ વાતાવરણ છે.  પીએમ નરેન્દ્ર મોદીએ મનીષ નરવાલ અને સિંહરાજ અઘાના સાથે વાત કરી અને મેડલ જીતવા પર શુભેચ્છા આપી.




વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર