×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
બુધવારે ઘરથી લઈને નિકળો આ વસ્તુઓ, થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ
બુધવાર, 20 ફેબ્રુઆરી 2019 (09:18 IST)
લોકમાન્ય કહેવત છે કે બુધવારના સંબંધમાં કહેવાય છે બુદ્ધ કામ શુદ્ધ એટલે બુધવારના દિવસે કરેલ કામ શુદ્ધતાની સાથે પૂરૂ હોય છે.
કાર્યની સફળ થતા કોઈ શંકા નથી. પણ કોઈ પણ કાર્ય પાછળ મેહનતની સાથે કિસ્મત પણ હોય છે.
તે અનુરૂપ કાર્ય કરે છે. બુધવારના દિવસે ગ્રહના રાજકુમાર બુધ અને ગણેશજીને સમર્પિત છે.
બન્નેને લીલો રંગ ભાવે છે. આ દિવસે ઘરના મુખ્યદ્વારની આસપાસ લીલા રંગની કોઈ પણ ફોટા લગાવો.
ઘરથી બહાર નિકળતા સમયે ધાણા ખાઈને જવું જોઈએ અને સાથે એક ખીરા(કાકડી) લઈને જાઓ.
આખા દિવસ તેને તમારી પાસે રાખવી.
પછી જુઓ કેવું થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ
બુધવારે આ ઉપાય કરવાથી શુભ લાભની પ્રાપ્તિ હોય છે.
બધી 12 રાશિઓના જાતક આર્થિક જોખમથી બચવા માટે શુદ્ધ ઘીમાં સિંદૂર મિક્સ કરી ગણપતિ મંદિરમાં ચઢાવો.
ગાયને લીલી ઘાસ ખવડાવો. તેનાથી દૈવીય કૃપા બની રહે છે અને ઈચ્છાઓ પૂર્ણ હોય છે.
ગણેશજીને મોદકનો ભોગ લગાવવાથી બુદ્ધિ કુશાગ્ર હોય છે અને સફળતાની રાહ ખુલે છે.
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
શુક્રવાર રાશિમુજબ કરવું ચમત્કારિક ઉપાય
આ 10 બૉલીવુડ સિતારાની જોડી બની રીયલ લાઈફ જોડી, વાંચો લવ સ્ટોરી
બુધવાર માટે ખાસ- દરેક સંકટથી બચાવશે આ 4 અચૂક ઉપાય
શનિવારે કયા કામ કરવા અશુભ કહેવાય છે ?
પરીક્ષામાં સફળતા માટે આ સરસ્વતી મંત્ર
જરૂર વાંચો
40 વર્ષની ઉંમર પછી માસિક ધર્મ ફક્ત 1-2 દિવસ માટે આવે છે? આ દેશી ઉપાયથી તમને રાહત મળશે
Pimple clear Skin- ખીલથી છુટકારો મેળવવા માટે આ 3 ટિપ્સ અજમાવો, ત્વચા સ્વસ્થ રહેશે
Bhutta Masala Recipe: ચોમાસાની ઋતુમાં બાળકોને ખવડાવવા માંગો છો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો, કોર્ન મસાલા છે બેસ્ટ ઓપ્શન
Name Personality આ 3 અક્ષર વાળા બાળકો મોટા થઈને બને છે લાખો રૂપિયાના માલિક, માતા-પિતાના હોય છે લાડકવાયા
Soaked Ajwain Benefits: પલાળેલો અજમો ખાવાના ફાયદા જાણો છો ? અજમો અને અજમાનું પાણી આ સમસ્યાથી આપશે છુટકારો
નવીનતમ
Ambubachi Mela 2025: કામાખ્યા મંદિરનો અંબુબાચી મેળો આજથી શરૂ, અહીં માસિક ધર્મ ઉજવાય છે; જાણો પૌરાણિક કથા
જયા પાર્વતી (ગોરમાનું વ્રત) વ્રત 2025 માં ક્યારે ઉજવાશે ? જાણો તારીખ, મહત્વ અને પૂજા વિધિ
Yogini Ekadashi: યોગિની એકાદશી પર કરો તુલસીના આ ઉપાયો, ધન-ધાન્ય અને સુખમાં થશે વૃદ્ધિ
Karpur Gauram - કર્પૂરગૌર કરુણાવતારં પુષ્પાંજલિ મંત્ર
Rath Yatra 2025: મહાપ્રભુ જગન્નાથની જ્વર લીલા શું છે? તાવ દરમિયાન તેમને શું ગમે છે, જાણો બધું
એપમાં જુઓ
x