જાણો શા માટે મહિલા હોય કે પુરૂષ માંગલિક કાર્યોમાં રંગીન કપડા પહેરે છે

બુધવાર, 15 નવેમ્બર 2017 (19:47 IST)
ભારત રીત-રિવાજ અને પરંપરાઓનો દેશ છે અને આ બધુ કઈક સદીઓથી ચાલતું આવી રહ્યું છે . ઘણા રીત રિવાજ અને પરંપરાઓ વર્તમાનમાં ભલે જ પ્રાસંગિક ન હોય પણ આ જરૂરી છે. 
 
પણ આ પરંપરાઓ પાછળ કોઈ ન કોઈ પ્રયોજન છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે વિધવા દ્વારા સફેદ સાડી પહેરવી જોઈએ. 
 
સફેદ રંગ એટલે કે સાદગીનો પ્રતીક . વિધવાઓએ સફેદ સાડી પહેરવા કહ્યું છે એ સાંસરિક મોહમાયાને મૂકેને માત્ર અને માત્ર ઈશ્વર ભક્તિમાં અજમાવી મન લગાડે. સફેદ રંગ એકાગ્રતાના પ્રતીક પણ માન્યું છે. 
 
ત્યાં જ રંગીન કપડાનો ઉપયોગ શુભ માંગલિક કાર્યમાં જ કરાય છે. રંગીન કપડા ભૌતિકતાની તરફ ઈશરો કરે છે . આ ખુશી , સમૃદ્ધિ અને સંપન્નતાના પ્રતીક ગણાય છે. આ જ કારણ છે કે મહિલા હોય કે પુરૂષ માંગલિક કાર્યમાં રંગીન કપડા પહેરે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર