Labour Day nibandh- મજૂર દિવસ 1 મેને ભારત ઘાના, લિબિયા, નાઇજીરીયા, ચિલી, મેક્સિકો, પેરુ, ઉરુગ્વે, ઈરાન અને જોર્ડન જેવા ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે. આ દિવસ મજૂરો અને શ્રમિકોને સમર્પિત છે. દુનિયાભરના શ્રમિક જીવીત રહેવા માટે સખ્ય મેહનત કરે છે. એ
ડો. આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો. આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા.
Ramadan 2024 Wishes - મુસ્લિમ સમાજ માટે રમજાન મહિનો ખૂબ જ ખાસ છે. આ પ્રસંગે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને શાયરીઓ અને સંદેશા મોકલીને અભિનંદન આપે છે. તમે આ સંદેશાઓ દ્વારા તમારા પ્રિયજનોને રમજાનની શુભેચ્છાઓ આપી શકો છો.
ભારતના વીર સપૂતોમાંથી એક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારજ વિશે બધા લોકો જાણે છે. ઘણા લોકો તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે તો કેટલાક લોકોએ તેમને મરાઠા ગૌરવ કહે છે
છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા. ઘણા લોકોએ તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે. તો કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ, જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા.
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના મુજબ વિશ્વ જળ દિવસ (World Water Day) (વિશ્વ જળ દિન) "સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) 6 અને 2030 સુધીમાં બધા માટે પાણી"નો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પૂરી પાડવા માટે
Surya grahan જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક સીધી રેખામાં આવે છે, ત્યારે સંપૂર્ણ ગ્રહણ થાય છે.
World Poetry Day 2024 - કવિતા લોકો અને વિશ્વને જોવાની રીત બદલી શકે છે, અન્ય લોકોને પ્રેરણા આપી શકે છે અને લોકો વચ્ચેના બંધનને સુધારી શકે છે અને એકબીજા સાથે સુમેળ બનાવી શકે છે.
ઉપસંહાર - ઉપસંહાર - ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડવા લાગે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે
Gujarati Essay Holi - હોળી પર નિબંધ - હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે