Dussehra Wishes- અસત્ય પર સત્યની જીતનો ઉત્સવ વિજયાદશમી દેશના મુખ્ય તહેવારોમાંથી એક છે. દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના દિવસે દશેરાનો તહેવાર ઉજવાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે પ્રભુ શ્રીરામે દશાનન રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને ...
ગુજરાતમાં દશેરાના દિવસે એટલેકે રાવન દહન થાય તે દિવસે લોકો લાખો રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે. એવું લાગે છે જે કે જેમ આ તો એક પરંપરા જ બની ગઈ છે. પણ શું તમે જાણો છો શા માટે આવું કરાય છે.
આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023ના રોજ છે. દશેરાના દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો, જેને કારણે દેશભરમાં દશેરાનો આ તહેવાર ઉજવાય છે. આ પર્વને બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપમા જોવામા આવે છે. આ વર્ષે દશેરા 24 ઓક્ટોબર 2023ના રોજ છે
dussehra rangoli 2023- વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. દરેક રાજ્યમાં આ તહેવારનું અલગ-અલગ મહત્વ અને પરંપરા હોય છે. દરેક વ્યક્તિ પોતાની સંસ્કૃતિ પ્રમાણે દશેરાની ઉજવણી કરે છે.
Dusshera 2023- દશેરા મતલબ વિજયા દશમીના દિવસે આખા દેશમાં બુરાપણુંનુ પ્રતીક રાવણના પુતળાનુ દહન કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ રાવણના અનેક અવગુણોમાંથી એક અવગુણ હતો સ્ત્રીઓ તરફ મોહિત થઈ જવુ. સીતાની સુંદરતા જોઈને રાવણે સીતાનુ હરણ કર્યુ હતુ.
અશ્વિન શુક્લ પક્ષની દશમીનુ ખૂબ જ ખાસ મહત્વ રહે છે. આ દિવસે દશેરા અને વિજયાદશમીનો પર્વ ઉજવાયો છે. અનેક લોકો આ દિવસે સાધના કરે છે અને અનેક લોકો આ દિવસે દશેરા અને વિજયાદશમીનો તહેવાર ઉજવે છે. લોકો આ દિવસે જ્યોતિષના ઉપાય કરીને પોતાના જીવનને સંકટને દૂર ...
Dusshera 2023: શારદીય નવરાત્રીનો અંત આવી ગયો છે. નવરાત્રીના નવ દિવસીય તહેવાર દરમિયાન માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. શારદીય નવરાત્રી પછી દશેરાનો તહેવાર દસમા દિવસે ઉજવવામાં આવે છે
ગુજરાતમાં દશેરાના દિવસે એટલેકે રાવન દહન થાય તે દિવસે લોકો લાખો રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે. એવું લાગે છે જે કે જેમ આ તો એક પરંપરા જ બની ગઈ છે. તમે પણ દશેરાએ ફાફડા-જલેબી ખાતા હશો પરંતુ શું તમે જાણો છો કે આ રિવાજ કેવી રીતે શરૂ થયો?
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે શૌર્યની ઉપાસક છે. માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રકટ હોય એના માટ્વ દશહરા ઉત્સવ ઉજવાય છે. દશહરા કે વિજ્યાદશમી હિન્દુઓના મુખ્ય તહેવાર છે. આશિવન શુક્લ દશમીને વિજયાદશમીના તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે.
અશ્વિન મહીનાના શુક્લ પક્ષની દશમી તિથિને દશેરા એટલે કે વિજયાદશમી પર્વ ઉજવાય છે. શાસ્ત્રોના મુજબ માનવુ છે એ આ દિવસે ભગવાન શ્રી રામથી લંકાપતિ રાવણને મારી અધર્મનો નાશ કર્યો હતો.એટલા માટે આ તહેવાર દર વર્ષે અધર્મ પર ધર્મની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે ...
રધુ રાજાને પણ સીમાઉલ્લંગન કરવાનો પ્રસંગ આવ્યો હતો. રધુ રાજાની પાસે વરતંતનો શિષ્ય કૌત્સ આશ્રમને માટે ગુરૂદક્ષિણાના રૂપમાં સુવર્ણની ચૌદ કરોડ મુદ્રાઓ લેવા આવ્યો હતો. બધી દક્ષિણા દાન આપી શરદના મેઘની જેમ રધુ રાજા ખાલી થઈ ગયો હતો. રધુ રાજાને લાગ્યું કે એક ...
દશેરાના દિવસે ગુજરાતનુ એક વિશેષ વ્યંજન જલેબી અને ફાફડા ખાવા સારુ ગણવામાં આવે છે. જલેબી મૈદાથી બનેલી મીઠાઈ છે જે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન અને આફ્રિકાના કેટલાક ભાગમાં ખૂબ જ લોકપ્રિય છે. ઉત્તર ભારતમાં કેટલીક જગ્યાએ જલેબીને રબડી, સમોસા અને ...
Dussehra 2022: આ વર્ષે 5 ઓક્ટોબરના રોજ દશેરાનો તહેવાર ઉજવાશે. દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની તિથિના રોજ દશેરા ઉજવાય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને તેના જાળમાંથી મુક્ત કરાવ્યા હતા. રાવણ વધને ...