મુન્દ્રા પાસે કેનાલમાં ચાર સગીરો ડૂબ્યા!

રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (17:13 IST)
MUndra news- મુન્દ્રાના ભુજપર પાસે કેનાલમાં ચાર સગીરો ડૂબ્યા હોવાની શક્યતા, બેના મૃતદેહ મળ્યા, અન્યની શોધખોળ ચાલુ મુન્દ્રાના ભુજપર પાસે નર્મદા કેનાલમાં ડૂબવાથી બે સગીરના મોત થયા છે
 
મુન્દ્રા તાલુકાના ભુજપુર ગેલડા બાજુ આવેલા નર્મદા કેનાલના આજે સવારે ચાર સગીરો ડૂબી ગયા હોવાની શક્યતાને પગલે પોલીસ અને ગ્રામજનો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સગીરોની શોધખોળ હાથ ધરી હતી.
 
મુન્દ્રાના ભુજપર પાસે કેનાલમાં ચાર સગીરો ડૂબ્યા નર્મદા કેનાલના આજે સવારે ચાર સગીરો ડૂબી ગયા હોવાની શક્યતાને પગલે પોલીસ અને ગ્રામજનો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને સગીરોની શોધખોળ હાથ ધરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર