--> -->
રવિવાર, 20 એપ્રિલ 2025

મીન - સ્‍વભાવની ખામી

મીન રાશીની વ્‍યક્તિ સારી યોજનાઓ બનાવી શકે છે પરંતુ ઉત્‍સાહના અભાવથી ક્રિયાન્વિત થતી નથી. તેઓ ભવિષ્‍ય પ્રત્‍યે હંમેશા આશંકિત રહે છે. તેમો મિત્રોની કોઇ પણ સલાહ માની લે છે અને નુકશાન ઉઠાવે છે. તેમનામાં માનસિક અસ્‍િથરતાની ભાવના જોવા મળે છે. તેઓ ઉતાવળા અને ભાવુક હોય છે. તેઓ લાંબો વિચાર કર્યા વગર સૂક્ષ્‍મ નિર્ણય લઇ લે છે. તેમનો શંકાશીલ સ્‍વભાવ નુકશાનનું કારણ બને છે. ઉપાય- તકલીફના સમયે પુષ્‍પરાજ, ગોમેદ કે મોતીની વીટી પહેરવી અથવા ભારંગીનું મૂળ સાથે રાખવું. ગુરૂવાર અને સોમવારે ઉપવાસ કરવો. સત્‍યનારાયણની પૂજા કરવી અથવા જીવનમાં એક વખત સોળ સોમવારનું વ્રત અવશ્ય કરવું. સપ્તશતીનો પાઠ કરવો અને કુળ દેવતાના દર્શન અને પૂજા કરવાથી સારૂ ફળ મળે છે. ગાયત્રીનો જાપ અમૃત સમાન છે. ગુરૂવારનું વ્રત હંમેશા લાભકારી છે. કાંસુ, ચણાની દાળ, ઘી, ખાંડ, પીળુ કાપડ, હળદર, પીળા ફળ વગેરેનું દાન કરવું. ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ બૃહસ્‍પતયે નમઃ - આ મંત્રનાં ૧૯,૦૦૦ જાપ કરવાથી મનોકામના પૂરી કરવામાં સહાયતા મળે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી
Easter sunday - અસંખ્ય મીણબત્તીઓ પ્રગટાવીને પ્રભુ ઈસુમાં તમારી શ્રદ્ધા વ્યક્ત કરો. આ જ ...

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ...

20 એપ્રિલનું રાશિફળ -  આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...

19 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ...

19 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા
આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમાં રહેશો, જો ...

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના ...

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે,  ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન
Shaniwar Upay: જો તમારા ઘર અને પરિવારમાં તમામ પ્રકારની સમસ્યાઓ ચાલી રહી છે, તો શનિવારે આ ...

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો ...

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન
જ્યોતિષ માન્યતાઓ મુજબ પાંચ નક્ષત્રોના મેળથી બનનારા યોગને પંચક કહેવામાં આવે છે. આ દરમિયાન ...