--> -->

મકર - આર્થિક પક્ષ

મકર રાશીવાળા લોકો જાતમહેનત થી પોતોના ભાગ્યનું નિર્માણ કરે છે, અને પોતે મેળવેલ સંપત્તિનો નાશ નથી કરતાં. ઇચ્છાશક્તિ પ્રબળ હોવાથી તેઓ પોતોના ધ્યેયમાં સફળ થાય છે. જોકે આ લોકો અધિક પૈસાવાળા નથી હોતાં છતાં પરોપકારમાં ધન ખર્ચ કરવાને કારણે તેમનું સમાજમાં સ્થાન મોભાવાળુ હોય છે. તેમની પાસે ધન હોય કે ના હોય, પરંતુ ખર્ચ કરવાનું કામ કદી રોકાતું નથી. બીજાની મદદ કરવામાં હંમેશા આગળ રહે છે. કેટલીક વખત આર્થિક લાપરવાહી ના કારણે તેમને જીવનમાં દેવું અને આર્થિક સંધર્ષ ની સ્થિતિ નો સામનો કરવો પડે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી ...

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ
નિર્જલા એકાદશીના પાવન તહેવાર પર શુ મોકલવાનુ વિચારી રહ્યા છો. અહી જુઓ નિર્જલા એકાદશીની ...

Nirjala Ekadashi Pani Na Niyam: નિર્જળા એકાદશી પર પાણી ...

Nirjala Ekadashi Pani Na Niyam: નિર્જળા એકાદશી પર પાણી પીવું જોઈએ કે નહીં? નિયમો શું કહે છે તે જાણો, સમય જુઓ
Nirjala Ekadashi Mein Pani Ke Niyam: નિર્જલા એકાદશીનું વ્રત બે દિવસ, 6 જૂન અને 7 જૂન છે. ...

Nirjala Ekadashi 2025:વર્ષની સૌથી મોટી એકાદશી પર આ ત્રણ ...

Nirjala Ekadashi 2025:વર્ષની સૌથી મોટી એકાદશી પર આ ત્રણ રાશિઓનું ચમકશે ભાગ્ય
Nirjala Ekadashi 2025:આ વર્ષે નિર્જળા એકાદશી 6 જૂન 2025 ના રોજ ઉજવવામાં આવી રહી છે. ખાસ ...

Nirjala Ekadashi Vrat Katha: નિર્જળા એકાદશીના વ્રત કથા, શુભ ...

Nirjala Ekadashi Vrat Katha: નિર્જળા એકાદશીના વ્રત કથા, શુભ મુહુર્ત, મહત્વ અને તેને કેમ કહેવાય છે શ્રેષ્ઠ એકાદશી જાણો?
Nirjala Ekadashi Vrat Katha: દરેક એકાદશીની એક અલગ કથા અને મહત્વ હોય છે, પરંતુ નિર્જળા ...

નિર્જળા એકાદશી પર દાનનું શું મહત્વ છે, જાણો કઈ વસ્તુઓનું ...

નિર્જળા એકાદશી પર દાનનું શું મહત્વ છે, જાણો કઈ વસ્તુઓનું દાન કરવાથી  ખુલે છે સમૃદ્ધિના દ્વાર
નિર્જળા એકાદશી પર દાન કરવાનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, જે વ્યક્તિ બધી ...