આપણી પરંપરાઓના પાછળ ઘણા બધા વૈજ્ઞાનિક કારણો છિપાયેલા છે જેણે આપણે જાણતા નથી કારણ કે એનું શિક્ષણ આપણને ક્યારેય આપ્યુ નથી. ભગવાન શિવને શ્રાવણના મહીનામાં હજારો ટન દૂધ એવુ વિચારીને ચઢાવવામાં આવે છે કે તેઓ આપણા પર પ્રસન્ન થશે અને આપણને ઉન્નતીનો માર્ગ બતાવશે, પણ શ્રાવણ માસમાં શિવલિંગ પર દૂધ ચઢાવવા પાછળનું શું કારણ છે એ આજે અમે તમને જણાવીશુ..