શાસ્ત્રોમાં દાન કરવા ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. કહેવાય છે કે કોઈની જરૂરતને પૂરા પાડીને તેમના ચેહરા પર ખુશી લાવવી શુભ હોય છે. જ્યોતિષ મુજબ દાન કરવાથી પહેલા કેટલીક વાત જાણવી બહુ જરૂરી છે જ્યોતિષ મુજબ કેટલીક વસ્તુઓના દાન કરવું યોગ્ય નથી ગણાયું તેથી આવી વસ્તુઓ દાન નહી કરવી જોઈએ.