મોરબીની ગોઝારી ઘટનામાં 91ના મોત, મૃત્યુ પામેલા લોકોની યાદી

સોમવાર, 31 ઑક્ટોબર 2022 (01:28 IST)
રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો, પુલ તૂટ્યો એ વખતે તેની પર સેંકડો લોકો હતા. પુલ તૂટતાં જ એ લોકો નદીમાં પડ્યા હતા અને તણાવા લાગ્યા હતા. ગુજરાત સરકારના મંત્રી અને સાંસદો દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે આ ઘટના બાદ 91થી વધારે મૃતદેહો મળી આવ્યા છે અને હજી વધારે મૃતદેહો મળવાની આશંકા છે, મૃત્યુ પામેલા લોકોની યાદી
રેસ્ક્યુ ઓપરેશન ઝડપી 



 
  




 
  



  રેસ્ક્યુ ઓપરેશન ઝડ


પીરેસ્ક્યુ 

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર