આ વર્ષે નવરાત્ર 13 થી 22 ઓક્ટોબરે સુધી થશે . આ વખતે નવરાત્રમાં સાત દિવસ શુભ સંયોગ રહેશે. સાથે જ પ્રતિપદાની વૃદ્ધિ પણ શ્રેષ્ઠ અને સમૃદ્ધિકારક રહેશે. આ વખેતે ગ્રહ ચાલ અને સૂર્ય-ચન્દ્ર્માની ગતિના કારણે નવરાત્ર વ્યાપારિયો માટે ઉન્નતિદાયક , સામાન્ય જનતા માટે ખુશહાલ અને રાજનેતાઓ માટે શુભ પરિણામ આપશે.