કાર્ડિયેક અરેસ્ટથી શરીરના અંગો સુધી લોહી પહોંચે છે અને અંગ કામ કરવા બંધ કરવા માંડે છે. જયલલિતાને આ સમયે ECMO સિસ્ટમ પર મુકવામાં આવી છે. આ ECMO સિસ્ટમ શિરાઓમાંથી આવનારા લોહીમાં ઓક્સીજન ભેળવીને તેને ધમનીઓ દ્વારા શરીરના અંગો સુધી પહોંચાડે છે. આ સિસ્ટમ દ્વારા વ્યક્તિને અનેક અઠવાડિયા સુધી ઈસીએમઓ પર મુકી શકાય છે.