આ અભિચાર કર્મ કરવા માટે સમ્મોહન ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કર્મ માટે રવિવારનો દિવસ પસંદ કરવામાં આવે છે. શુભ મુહૂર્ત જોઈને બજારમાંથી કાળી હળદરને ઘરે લાવવામાં આવે છે. આ હળદરને કોરા કપડા પર મુકીને સ્થાપિત કરવામાં આવે છે અને વિધાનપૂર્વક પૂજન કરવામાં આવે છે. હોળિકા દહનવાળા દિવસે હોળીના કંડા ઘરે લાવીને વિધિપૂર્વક ઘરે હોળી પ્રગટાવવામાં આવે છે સાથે જ કાળી હળદરની પણ પૂજા કરવામાં આવે છે.