હનુમાનની ઉપાસનાથી જીવનના બધા કષ્ટ, સંકટ મટી જાય છે. એવુ કહેવાય છે કે હનુમાન એક એવા દેવતા છે જે થોડી પ્રાર્થના અને પૂજામાંથી જ શીધ્ર પ્રસન્ના થાય છે. હનુમાન જયંતિ ઉપરાંત મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીનુ પૂજન કરવા માટે સર્વશ્રેષ્ઠ છે. વાંચો તેમના 108 પવિત્ર નામ....