આ પહેલા ગુજરાત વિધાનસભામાં નરેન્દ્ર મોદીને વિદાય આપવા માટે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યુ. મોદી 26 મેના રોજ આગામી પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લેશે. મોદીના નિકટના અમિત શાહ અને રાજસ્વ મંત્રી આનંદીબેન પટેલ સહિત અન્ય વિધાયકોએ સત્રને સંબોધિત કર્યા. અત્રે એ ઉલ્લેખનીય છે કે મોદીની આગેવાનીમાં બીજેપીને લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત મળી છે.