આ પહેલા ધર્મ સંસદ દરમિયાન શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી અને શિરડીના સાંઈ બાબાના અનુયાયી એકબીજા સાથે બાથે વળગ્યા. સમાચાર મુજબ સાંઈના બે અનુયાયી ધર્મસંસદના આયોજન સ્થળ પર પહોંચ્યા. સાઈના સમર્થક સાંઈ પર થનારી ચર્ચા પર પોતાના વિચાર મુકવા માટે આવ્યા હતા અને તેમણે શંકરાચાર્યને લઈને સવાલ કર્યા. જેના પર શંકરાચાર્યના અનુયાયી ભડકી ગયા.